SearchBrowseAboutContactDonate
Page Preview
Page 327
Loading...
Download File
Download File
Page Text
________________ सुघारीका स्था०६ सू० ८ संसारजीवनिरूपणम् ३१ मिथ्यात्योपहतज्ञानास्ते देशाज्ञानि सर्वाज्ञानिभाषाज्ञानिभेदात् त्रिविधा योध्याः। द्वितीये प्रकारे षष्ठे भेदे ये अनिन्द्रियास्ते अपर्याप्ताः, उपयोगतः केवलिना, सिद्धाश्चेति त्रिविधा बोध्याः । तृतीये प्रकारे तैजसशरीरी कर्मजशरीरी च मोक्तौ, तत्रेदं बोध्यम्-ननु यत्र तैजसशरीरं तत्र कार्मणशरीरमपि भवति, उभयोनियमेन साहचर्यात् । एवं च तेजसशरीरी कार्मणशरीरी वा एकएव कश्चित् शरीरी निर्देष्टुं शक्यते, न तु द्वयमिति चेत् आह, यद्यपि तैजसकामणशरीरयोरेकजीयाश्रितत्वेन तद्वयशरीरान्यतरशरीराश्रितत्वेन एकएच शरीरी निर्देश्यरनथापि शरीरभेदात् शरीरी अपि भेदेन निर्दिष्ट इति । अशरीरीत्वत्र सिद्ध इति ॥ मु० ९॥ यहां प्रथम प्रकारके ६ भेदमें जो अज्ञानी मिथ्यात्वसे उपहत ज्ञानचाले कहे गये हैं, वे देशाज्ञानी, सर्वाज्ञानी और भावज्ञानीके भेदसे तीन प्रकारके होते हैं, द्वितीय प्रकार में जो छठा भेद है, वे अपर्याप्त उपयोगसे केवली और सिद्ध के भेदसे ३ प्रकारके होते हैं, तृतीय प्रका. रमें जो तैजस शरीरी एवं कर्मण शरीरी कहे गये हैं, सो इस विषयमें कोई ऐसी आशंका कर सकता है, कि जहां तैजस शरीर होता है, वहां कार्मण शरीर भी होता है, क्योंकि इन दोनोंका नियमसे साहचर्य सम्बन्ध है, इस तहहसे या तो तैजस शरीरीही कहना था या कामण शरीरीही कहना था, एकही कोई कहना था, दोनोंको नहीं कहना था, सो इसका उत्तर ऐसा है, कि बात तो ठीक है, पर यहां जो इस प्रकारसे निर्देश हुआ है, वह इस बातको प्रकट करनेके लिये निर्दिष्ट મિથ્યાત્વથી ઉપહત જ્ઞાનવાળા છ કહ્યા છે, તેમના દેશજ્ઞાની, સવજ્ઞાની અને ભાવાણાની નામના ત્રણ ભેદ છે. બીજી રીતે જે છ ભેદ બતાવ્યા છે, તેમાંના છઠ્ઠા ભેટવાળા જીના નીચે પ્રમાણે ત્રણ પ્રકાર પણ પડે છે(१) मात, (२) ७५योगनी अपेक्षाये पक्षी अने (3) सिद्ध બીજી રીતે સમસ્ત જીવના જે છ ભેદ બતાવવામાં આવ્યા છે, તેમાં તેજસ શરીરી અને કામણ શરીરી નામના જે બે અલગ ભેદ પાડવામાં આવ્યા છે, તેથી કેઈને એવી આશંકા થાય કે “ જ્યાં તેજસ શરીરને સદુભાવ જ હોય છે, ત્યાં કામેણુ શરીરનો પણ સદૂભાવ જ હોય છે. કારણ કે તે બન્નેને નિયમથી જ સાહચર્ય સંબંધ છે. આ પ્રકારની પરિસ્થિતિમાં કાં તે તેજસ શરીરી નામને અથવા તે કામણ શરીરી નામનો એક જ પ્રકાર કહે જોઈતું હતું. બનેના અલગ અલગ પ્રકાર બતાવવાની આવશ્યકતા ન હતી. આ શંકાનું સમાધાન નીચે પ્રમાણે કરી શકાય–અહીં જે આ પ્રકારે નિર્દેશ થયો છે તે એ વાતને પ્રકટ श्री. स्थानांग सूत्र :०४
SR No.006312
Book TitleAgam 03 Ang 03 Sthanang Sutra Part 04 Sthanakvasi
Original Sutra AuthorN/A
AuthorGhasilal Maharaj
PublisherA B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
Publication Year1965
Total Pages775
LanguageSanskrit, Hindi, Gujarati
ClassificationBook_Devnagari, Agam, Canon, & agam_sthanang
File Size42 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy