SearchBrowseAboutContactDonate
Page Preview
Page 211
Loading...
Download File
Download File
Page Text
________________ सुघा टीका स्था०५ उ०३ सु०५ विशेषतो सचेतनस्य निरूपणम् १९५ वकुशः-शिथिलाचारितया करचरणप्रक्षालनं नयनादिमलाद्यपनयनं च यः शरीरसौन्दर्यार्थं करोति सः । उपकरणबकुशश्च यः अकाल एव चोलपट्टादिकं प्रक्षाल्य पात्रादिकं च तेलेन चमत्कृत्य विभूषार्थ धारयति सः। उभयेऽप्येते प्रभूतवस्त्रपात्रादिरूपाम् ऋद्धिं 'एते गुणवन्तो विशिष्टाः साधयः' इत्यादि प्रवादरूपां ख्याति च कामयन्ते, सातगौरवयुक्ततयाऽहोरात्रानुष्ठेयक्रियासु नोद्युञ्जते, घृष्ट जङ्घतैलाभ्यजितशरीरत्वादिना एषां शिष्यपरिवारोऽसंयमयुक्तो भवति, तथासर्वदेशच्छेदाहाँ तिचारजनितशबलत्येनैते बहुच्छेदशबलयुक्ताश्चापि भवन्तीति प्रक्षालन एवं नयन आदि के मलादिक का अपनयन शारिरिक सौन्दर्य के निमित्त करता है वह शरीर थकुश है । तया जो अकाल में ही चोलपट्टक आदि का प्रक्षालन करके एवं पात्रादिकों को तैलसे चिकना करके सौन्दर्य के निमित्त धारण करता है वह उपकरण बकुश है। ये दोनों भी वस्त्र पात्रादि रूप ऋद्धि को तथा ये “गुणशाली विशिष्ठ साधुजन हैं" इत्यादि प्रवादरूप ख्याति को कामनावाले होते हैं, सात गौरव युक्त होने के कारण रातदिन की अनुष्ठेय क्रियाओंमें ये उपयोग पूर्वक प्रवृत्ति करनेवाले नहीं होते हैं । जङ्घादिकों में तेल की मालिश करने से एवं चिकनाचुपड़ा शरीर आदि रखनेसे इनका शिष्य परिवार असंयम युक्त होता है तथा सर्वदेश संयम को छेदने के योग्य जो अतिचार होते हैं अर्थात् समस्त रूपसे संयम को या देशरूपसे संयम को छेदने योग्य जो अतिचार हैं, उन अतिचारों को ये सेवन करते हैं, વારંવાર પ્રક્ષાલન કરે છે, અને આંખ, કાન આદિને મેલ વારંવાર કાઢ્યા કરે છે–આ બધું શરીર સૌંદર્ય નિમિત્તે કરનાર સાધુને શરીર બકુશ કહે છે. જે સાધુ અકાળે ચલપટ્ટક આદિનું પ્રક્ષાલન કરીને અને પાત્રાદિકેને તેલ અથવા વાર્નિશ આદિ વડે મુલાયમ અને ચળકતાં કરીને સૌંદર્યને નિમિત્તે ધારણ કરે છે, તે સાધુને ઉપકરણ બકુશ કહે છે. આ બંને પ્રકારના સાધુઓ વચ્ચપાત્રાદિ રૂપ ઋદ્ધિની અને “ આ ગુણસંપન્ન વિશિષ્ટ સાધુજન છે.” આ પ્રકારની ખ્યાતિની કામનાવાળો હોય છે. સાત ગૌરવયુક્ત હોવાને કારણે રાતદિનની અનુચ્છેદ્ય ક્રિયાઓમાં તેઓ ઉપગપૂર્વક પ્રવૃત્તિ કરનારા હોતા નથી. જાંઘ આદિપર તેલનું માલિશ કરવાથી અને સ્નિગ્ધ શરીરાદિ રાખવાને કારણે તેમના શિષ્ય પરિવાર પણ અસંયમયુક્ત હોય છે. તથા સમસ્ત રૂપે સંયમનું છેદન કરનારા અથવા દેશ રૂપે સંયમનું છેદન કરનારા જે અતિચારે છે તેમનું તેઓ સેવન કરતા હોય છે તેથી તેમને સંયમ અતિચારયુક્ત હોય છે. શ્રી સ્થાનાંગ સૂત્ર : ૦૪
SR No.006312
Book TitleAgam 03 Ang 03 Sthanang Sutra Part 04 Sthanakvasi
Original Sutra AuthorN/A
AuthorGhasilal Maharaj
PublisherA B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
Publication Year1965
Total Pages775
LanguageSanskrit, Hindi, Gujarati
ClassificationBook_Devnagari, Agam, Canon, & agam_sthanang
File Size42 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy