SearchBrowseAboutContactDonate
Page Preview
Page 191
Loading...
Download File
Download File
Page Text
________________ सुघा टीका स्था० 5 उ०३ सू०३ इन्द्रियार्थान् इन्द्रियकषायांश्च निरूपणम् 175 द्विविधा / तत्र बाह्या अनेकविधा आभ्यन्तरा निर्वृत्तिः श्रोत्रादीनां क्रमेण कदम्बपुष्पधान्यममूरातिमुक्तकपुष्पचन्द्रिकाक्षुरप्रनानाप्रकारसंस्थाना। उपकरणेन्द्रियं तु विषयगुणसामर्थ्यरूपम् / इदं छेद्यच्छेदने खगधारेव भवति / यथा धारायामुपहतायां खङ्ग छेवच्छेदने समर्थो न भवति तथैव उपकरणेन्द्रियासत्त्वे निनौ सत्यामपि इन्द्रियं विषयान गृहातीति / तथा भावेन्द्रियलब्ध्युपयोगभेदाद् द्विविधम् / तत्र लब्धीन्द्रियम्-तदावरणक्षयोपशमरूपम् / उपयोगेन्द्रियं च स्वविषये इन्द्रिय भी बाह्य और आभ्यन्तरके भेदसे दो प्रकारकी है। बाह्य निर्वृत्ति इन्द्रिय अनेक प्रकारको है, आभ्यन्तर निर्वृत्ति श्रोत्रादिकके क्रमसे कदम्बपुष्प, धान्यमसूर अतिमुक्तकपुष्प चन्द्रिका क्षुरप तथा नाना प्रकारके संस्थानवाली है। अर्थात् श्रोत्रेन्द्रियकी आभ्यन्तर निवृत्ति कदम्ब पुष्पके समान है, आंखको आभ्यन्तर निर्दृत्ति मसूरके दालके समान है, नाककी आभ्यन्तर निवृत्ति अतिमुक्तकपुष्प चन्द्रिकाके समान है, रसनेन्द्रियकी निवृत्ति क्षुरप्र (उस्तरा)के समान है, और स्पर्शन इन्द्रियकी आभ्यन्तर निर्वृत्ति अनियमित आकारवाली है। विषयोंको ग्रहण करनेकी शक्तिरूप उपकरण इन्द्रिय होती है यह छेधको छेदनमें खङ्गधाराके समान होती है, अर्थात् जिस प्रकारसे धारके उपहत हो जाने पर खग तलवार छेदनेके योग्य पदार्थों को छेदने में समर्थ नहीं होती है, उसी प्रकार उपकरण इन्द्रियके अभावमें निर्वृत्तिके होने पर भी इन्द्रिय विषयोंको ग्रहण नहीं करती है, तथा यह भावेन्द्रिय આવ્યન્તરના ભેદથી બે પ્રકાર કહ્યા છે. બાાનિવૃત્તિ ઈન્દ્રિય અનેક પ્રકારની છે અને આભ્યન્તર નિવૃત્તિ અનુક્રમે શ્રોત્રેન્દ્રિયથી લઈએ તે કદમ્બપુષ્પ, ધાન્યમસુર, અતિમુક્તક પુ૫ ચન્દ્રિકા, યુરમ (અ) અને વિવિધ સંસ્થાનવાળી છે. એટલે કે શ્રોત્રેન્દ્રિયની આભ્યન્તર નિવૃત્તિ (આકાર) કદમ્બપુષ્પ સમાન છે, આંખની આભ્યન્તર નિવૃત્તિ મસૂરની દાળ સમાન છે, નાકની આવ્યન્તર નિવૃત્તિ અતિમુકતક પુષ્પચન્દ્રિકા સમાન છે, જીભની આવ્યન્તર નિવૃત્તિ અસ્ત્રા સમાન છે, અને સ્પર્શનિદ્રયની આભ્યન્તર નિવૃત્તિ અનિયમિત આકારવાળી છે. વિષયને ગ્રહણ કરવાની શકિત રૂપ ઉપકરણ ઈન્દ્રિય હોય છે. તે છેદ્યનું છેદન કરવામાં તલવારની ધારસમાન હોય છે. એટલે કે જેમ ધાર વિનાની તલવાર–બૂઠી તલવાર છેદવા યોગ્ય પદાર્થને છેદવામાં અસમર્થ નિવડે છે, એ જ પ્રમાણે ઉપકરણ ઈન્દ્રિયને અભાવ હોય ત્યારે નિવૃત્તિને સદભાવ હોવા છતાં પણ ઈન્દ્રિય વિષયોને ગ્રહણ કરી શકતી નથી. श्री. स्थानांग सूत्र :04
SR No.006312
Book TitleAgam 03 Ang 03 Sthanang Sutra Part 04 Sthanakvasi
Original Sutra AuthorN/A
AuthorGhasilal Maharaj
PublisherA B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
Publication Year1965
Total Pages775
LanguageSanskrit, Hindi, Gujarati
ClassificationBook_Devnagari, Agam, Canon, & agam_sthanang
File Size42 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy