SearchBrowseAboutContactDonate
Page Preview
Page 190
Loading...
Download File
Download File
Page Text
________________ १७४ स्थानाङ्गसूत्रे टीका--'पंच इदियत्था ' इत्यादि-- इन्दियार्थाः- इन्द्रनात्सर्पविषयोपलब्धिभोगलक्षणपरमैश्वर्यसद्भावात्-इन्द्रोजीयः, तस्प लिङ्गं, तेन वा दृष्ठं सृष्टं जुष्टं दत्तं दुर्जय चा इन्द्रियं श्रोत्रादिकम् , तच्च नामस्थापनाद्रव्यभावभेदाच्चतुर्विधम् । तत्र नामस्थापने सुगमे । द्रव्येन्द्रियं तु निर्य: त्युपकरणभेदाद द्विविधम् । तत्र निति आकारः । सा च बाह्याभ्यन्तरभेदाद् इन्द्रियाओं को और इन्द्रिय कषायोंसे मुण्डित हुए व्यक्तियोंको लेकर कथन करते हैं--'पंच इंदियत्था पण्णत्ता' इत्यादि सूत्र ३ ॥ टीकार्थ-इन्द्रियों के अर्थ विषय पांच कहे गये हैं जैसे श्रोत्रेन्द्रियका अर्थ यायत् स्पर्शनेन्द्रियार्थ ५ इन्द्रका जो चिह्न है, वह इन्द्रिय है, इन्द्र शब्दसे यहां आत्मा लिया गया है, क्योंकि वह सर्व विषयोंकी उपलब्धि एवं उनके भोगरूप जो परमैश्चय अनुभव करनेवाला है, उस जीवका जो चिह्न है, यह इन्द्रिय है, अथवा उस जीयरूप इन्द्रसे जो दृष्ट है, सृष्ट है जुष्ट है दत्त है अथवा दुर्जय है वह इन्द्रिय है, अथवा इन्द्रसे होने वाला है, ऐसी ये इन्द्रियां श्रोत्रादिक हैं । ये श्रोत्रादिक इन्द्रियां नाम स्थापना द्रव्य और भायके भेदसे चार प्रकारकी हैं, इनमें नाम और स्थापनारूप इन्द्रियां लुगम हैं। द्रव्येन्द्रिय निर्वृत्ति और उपकरणके भेदसे दो प्रकारकी है निवृत्तिका नाम आकार है, यह निर्यत्तिरूप થાય છે. તેથી હવે સૂત્રકાર ઈન્દ્રિયાર્થોનું અને ઈન્દ્રિય કષાયથી રહિત થવા રૂપ મુંડિત અવસ્થા ધારણ કરનાર વ્યક્તિઓનું કથન કરે છે. Astथ-" च इंदियथा पण्णत्ता" त्याह न्द्रियाना विषय३५ म पांय ४ छ–(१) श्रीन्द्रिया', (२) नेन्द्रियाथ, (3) प्राणेन्द्रिया, (४) २सनेन्द्रियार्थ भने (५) २५0न्द्रिया. ઈન્દ્રનું જે ચિહ્ન છે તે ઈન્દ્રિય છે. ઈન્દ્ર શબ્દ દ્વારા અહીં આત્મા ગ્રહણ થયે છે, કારણ કે સર્વવિષયેની ઉપલબ્ધિ અને અનેક ભેગ રૂપ પરમેશ્વર્યને અનુભવ તે કરે છે, તેની જીવને પ્રાપ્તિ કરાવનાર જે બાહ્ય સાધન છે તેને ઈન્દ્રિયો કહે છે. અથવા તે જીવ રૂપ ઈદ્રથી જે દષ્ટ છે, સૃષ્ટ છે, જુષ્ટ છે, દત્ત છે, અથવા દુર્જય છે, તે ઇન્દ્રિય છે. એવી ઇન્દ્રિયે શ્રોત્રેન્દ્રિય આદિ પાંચ છે. તે શ્રોત્રાદિક ઇન્દ્રિય નામ, સ્થાપના, દ્રવ્ય અને ભાવના ભેદથી ચાર પ્રકારની છે. તેમાંથી નામ અને સ્થાપના રૂપ ઈન્દ્રિય સુગમ હોવાથી અહીં તેમનું વધ વિવેચન કર્યું નથી. દ્રવ્યેન્દ્રિયના નિવૃત્તિ અને ઉપકરણ નામના બે ભેદ કહ્યા છે. નિવૃત્તિ એટલે આકાર તે નિવૃત્તિરૂપ ઈન્દ્રિયના પણ બાહ્ય અને श्री. स्थानांग सूत्र :०४
SR No.006312
Book TitleAgam 03 Ang 03 Sthanang Sutra Part 04 Sthanakvasi
Original Sutra AuthorN/A
AuthorGhasilal Maharaj
PublisherA B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
Publication Year1965
Total Pages775
LanguageSanskrit, Hindi, Gujarati
ClassificationBook_Devnagari, Agam, Canon, & agam_sthanang
File Size42 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy