SearchBrowseAboutContactDonate
Page Preview
Page 19
Loading...
Download File
Download File
Page Text
________________ सुघा टीका स्था०५उ०२सू०१ विहारविषये कल्प्याकल्प्यनिरूपणम् ३ रूपकाः महार्णवा: बहूद्रकाः महानदीः मासस्य अन्तःमध्ये द्वि कृत्यो वारद्वयं, त्रिकृत्वो-बारत्रयं वा उत्तरीतुंबाहुजङ्घादिना लवयितु संतरीतुं-नावादिना सम्यक्तया लवयितुं वा नो कल्पते । उत्तरणसन्तरणयोरकल्पनीयत्वम् आत्मसयम योविघातस्य शबलचारित्रस्य च संमवात् । उक्तं च-" अंतोमासस्य तो दगलेये करेमाणे सबले " छाया-अन्तर्मासस्य श्रीन् दकलेपान् कुर्वन् शवल इति । दकलेप जला पांच कारणोंसे इन महानदियों के पार करना कल्पित भी है, जैसेभयके समय में १ दुर्भिक्षके समय में २ कोई निरन्तर कष्ट देता हो तो ऐसी स्थिति में ३ नदियोंका प्रचुर प्रवाह उन्मार्गगामी होने के समयमें ४ और अनार्यों द्वारा आक्रमण होने के समय में ५ इन महानदियोंको जो उद्दिष्ट विशेषण दिया गया है, उसका कारण यह है, कि ये “महा. नदियां" हैं, इस रूपसे ये कही गई हैं, तथा ये पांच संख्यामें यहां प्रकट की गई है, इसलिये "गणिताः" इस विशेषणसे इन्हें विशेषित किया गया है, तथा " गंगा जमुना" इत्यादि नामों द्वारा इन्हें अभिहित किया गया है, इसलिये "व्यचिता" इस पदसे इन्हें युक्त किया गया है, महार्णय शब्दसे यह समझाया गया है, कि ये महानदियां बहुत पानीवाली होती हैं, इनमें अगाध जल रहता है, इन महानदियों में उतरना या इन्हें नाव आदिमें बैठकर पार करना इसलिये निषिद्ध નીચેના પાંચ કારણેને લીધે તેમને તે મહા નદી પાર કરવાનું ४८, ५ मई-(१) नयना समयमां, (२) हुमक्ष (हुजना) समयमा (૩) કેઈ નિરંતર કષ્ટ દેતું હોય એવી પરિસ્થિતિમાં, (૪) નદીઓને પ્રચુર પ્રવાહ ઉન્માર્ગ ગામી થાય ત્યારે અને (૫) અનાર્યો દ્વારા આક્રમણ થાય ત્યારે - આ મહાનદીઓને “ઉદ્ધિ” વિશેષણ લગાડવામાં આવ્યું છે, કારણ કે તેમને ઉદેશીને એમ કહેવામાં આવ્યું છે કે તે મહાનદીઓ છે. તેમને यांना सध्यामां महीट ४२पामा भावी छ, तथा तमन "गणिता" આ વિશેષણ લગાડવામાં આવ્યું છે. તથા “ગંગા, જમુના ” આદિ ના દ્વારા તેમને અભિહિત કરવામાં આવેલ છે, તેથી તેમને “યંજિતા” વિશે. પણ લગાઠવામાં આવ્યું છે. “ મહાર્ણવ” આ શબ્દ દ્વારા એ વાત પ્રકટ કરવામાં આવી છે કે તે મહાનદીઓ બહું જ પાણીવાળી છે–તેમાં અગાધ જળ હોય છે. આ મહાનદીઓમાં ઉતરવાને અને નાવ આદિ દ્વારા તેમને પાર કરવાને, તે કારણે નિષેધ કરવામાં આવ્યું છે કે એવું કાર્ય કરવાથી श्री. स्थानांग सूत्र :०४
SR No.006312
Book TitleAgam 03 Ang 03 Sthanang Sutra Part 04 Sthanakvasi
Original Sutra AuthorN/A
AuthorGhasilal Maharaj
PublisherA B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
Publication Year1965
Total Pages775
LanguageSanskrit, Hindi, Gujarati
ClassificationBook_Devnagari, Agam, Canon, & agam_sthanang
File Size42 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy