SearchBrowseAboutContactDonate
Page Preview
Page 20
Loading...
Download File
Download File
Page Text
________________ स्थानाङ्गसूत्रे बतरणम् । ता एव महानदीः प्राह-तद्यथा-गङ्गा, यमुना इत्यादि । पञ्चस्थानका. नुरोधादत्र प्रसिद्धा गङ्गादयो महानद्यः प्रोक्ताः, तेन इतोऽतिरिक्ता अपि बहूदका महानद्यो न कल्पन्ते उत्तरीतुं सन्तरीतुं वेति बोध्यम् । इत्थं निषेधमुक्त्वा सम्पति तदपवादमाह-पंचहि ठाणेहिं ' इत्यादि । पञ्चभिः स्थानः साधूनां साध्वीनां वा इमा यहूदका महानदीः उत्तरीतुं संतरीतुं वा कल्पते । यैः स्थानः कल्पते तानि स्थानानि प्राह-तद्यथा-भये-शत्रुभूतराजादिजनिते धर्मोपकरणापहरणविषयके कहा गयाहै, कि ऐसे कार्यसे आत्मा और संयमका विराधना होता है, और चारित्रमें शवलता आतीहै। कहा भीहै-"अंतो मासस्स तओ" इत्यादि दकलेप शब्दका अर्थ जलमें उतरना जलको नाव आदिके द्वारा पार करना ऐसा है, यहां पश्चस्थानकके अनुरोधसे प्रसिद्ध गंगा आदि महान दियाही प्रकटकी गई हैं, अतः इनसे भी अतिरिक्त जो बहूदकवाली महानदियां हैं, उनमें भी उतरना और उन्हें पार करना भी साधु साध्वीके लिये कल्प्प नहीं है। ___इस प्रकार से यह कथन निषेधमुखसे किया है, अब इस विषयमें जोअपवाद है, उसे प्रकट करनेके निमित्त सूत्रकार कहते हैं-"पंचहिं ठाणेहिं" इत्यादि-हां इन पांच कारणोंके उपस्थित होने पर साधु और साध्धियोंको ये बहूदकवाली महानदियोंमें उत्तरना और उन्हें नाव आदि द्वारा पार करना पडे तो वे कर सकते हैं-वे पांच कारण इस प्रकारसे हैं-शत्रु भूत किसी राजा आदि द्वारा यदि ऐसा भय આત્મા અને સંયમને વિઘાત થાય છે, અને ચારિત્રમાં શમલતા (કમજોરી) आवे छे. ४ह्यु ५५५ छ है-" अंतो मासस्स तओ" त्याहि. “દકલેપ” આ શબ્દનો અર્થ “જળમાં ઉતરવું અથવા જલને નાવ આદિ દ્વારા પાર કરવું થાય છે. અહીં પાંચ સથાનનું પ્રકરણ હોવાથી ગંગાદિપાંચ પ્રખ્યાત મહાનતીઓ જ પ્રકટ કરવામાં આવી છે. પણ તે સિવાયની જે ઘણા પાણીવાળી મહાનદીઓ છે, તેમાં ઉતરવાનું અને તેમને પાર કરવાનું પણ સાધુ સાધ્વીઓને ક૯પતું નથી, એમ સમજવું. આ પ્રકારે તે પાંચ નદીઓને પાર કકવાને નિષેધ કરવામાં આવ્યો છે. છતાં પણ તેના જે અપવાદે છે, તે હવે પ્રકટ કરવામાં આવે છે— "पचहि ठाणेहि "त्याहि-नयना पांय २२। सतो तसा અગાધ જળવાળી અને ઉપયુંક્ત વિશેષણવાળી તે મહાનદીઓમાં ઉતરી શકે છે, અથવા તેમને નાવ આદિ વડે પાર કરી શકે છે–(૧) કોઈ શત્રુ રાજાને શ્રી સ્થાનાંગ સૂત્ર: ૦૪
SR No.006312
Book TitleAgam 03 Ang 03 Sthanang Sutra Part 04 Sthanakvasi
Original Sutra AuthorN/A
AuthorGhasilal Maharaj
PublisherA B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
Publication Year1965
Total Pages775
LanguageSanskrit, Hindi, Gujarati
ClassificationBook_Devnagari, Agam, Canon, & agam_sthanang
File Size42 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy