SearchBrowseAboutContactDonate
Page Preview
Page 182
Loading...
Download File
Download File
Page Text
________________ ___ स्थानागसूत्रे अययविद्रव्यापेक्षया, अक्षत इतिच्छायापक्षेतु अक्षतः परिपूर्णः । तथा-अव्ययःअवयवापेक्षया। तथा-अवस्थितः-निश्चलत्यात्। यतोऽयं ध्रुवत्यादिपिशिष्टोऽत एय नित्य इति । तथा भावतोऽयं धर्मास्तिकायो वर्णगन्धरसस्पर्शयर्जितः । तथा-गुणतः कार्यतचायं गमनगुणः-गमनंगतिः गुणः-गतिपरिणामपरिणतानां जीवपुद्गलानां सहकारिकारणत्वात् कार्य मत्स्यानां जलस्येय यस्यासौ, यद्वा-गतो-गमने गुण उपकारो यस्मात् सः-गमनोपकारक इत्यर्थः । इति प्रथनहीं होता है, तथा यह धर्मास्तिकाय अक्षय एवं अव्यय होनेसे सर्वदा स्थितिशील है, इसलिये यह अवस्थित है, इसी प्रकारसे यह सामान्य रूपसे नित्य है, अथवा-जिस कारण यह धर्मास्तिकाय त्रैकालिक है, इसी कारणसे यह ध्रुव है, नियत एक रूप है, शाश्वत है-प्रतिक्षण विद्यमान है, और इसीसे यह अक्षय है, अवयवि द्रव्यको अपेक्षा क्षयरहित है, अथवा अक्षत है-परिपूर्ण है, तथा-अचयवकी अपेक्षा अव्यय है, निश्चल होनेसे अवस्थित है, जिस कारण यह ध्रुवत्व आदि विशे. षणोंवाला है, इसीलिये यह नित्य है, तथा भावकी अपेक्षासे-यह धर्मास्तिकाय वर्ण, गन्ध, रस और स्पर्शसे रहित है, तथा कार्यकी अपेक्षासे यह गमन है गुण जिसका ऐसा है, अर्थात् जिस प्रकार मत्स्योंके चलनेमें सहायक जल होता है, उसी प्रकार गति क्रिया परिणत जीय और पुद्गलोंको गमन करने में यह सहायक होता है, अतः गमन है, गुणकार्य जिसका ऐसा इसे कहा गया है, अथवा गमनमें है उपकार जिससे ધર્માસ્તિકાય અક્ષય અને અવ્યય હેવાથી સર્વદા સ્થિતિશીલ હોવાને કારણે તેને અવસ્થિત કહ્યું છે. આ પ્રકારે તે સામાન્ય રૂપે નિત્ય છે અથવા જે કારણે આ ધર્માસ્તિકાય વૈકાલિક છે, એ જ કારણે તે પૃવ છે, નિયત (એક ३५) छ, शाश्वत ( प्रतिक्षा विद्यमान) छे, सन तथा त सक्षय छ, અવયવિ દ્રવ્યની અપેક્ષાએ તે ક્ષયરહિત છે અથવા અક્ષત (પરિપૂર્ણ ) છે, તથા અવયવની અપેક્ષાએ અવ્યય છે, નિકલ હોવાને કારણે તે અવસ્થિત છે. તે કારણે તે વિસ્વ આદિ વિશેષણવાળું છે, તે કારણે જ તે નિત્ય છે. ભાવની અપેક્ષાએ આ ધર્માસ્તિકાય વર્ણ, રસ, ગન્ધ અને સ્પર્શથી રહિત છે હવે આ ધર્માસ્તિકાયના કાર્યનું નિરૂપણ કરવામાં આવે છે—જેવી રીતે પાણીમાં ગતિ કરનારા માછલાંઓને પાણીમાં ગતિ કરવામાં જળ સહાયક બને છે, એ જ રીતે ગતિક્રિયા પરિણત જીવ અને પલેને ગમન કરવામાં આ ધર્માસ્તિકાય સહાયભૂત બને છે. તેથી તેને ગમનરૂપ ગુણકાર્યવાળું કહ્યું છે અથવા અમનમાં જેના દ્વારા ઉપકાર (સહાયતા) થાય છે તેને ગતિગુણ કહે શ્રી સ્થાનાંગ સૂત્રઃ ૦૪
SR No.006312
Book TitleAgam 03 Ang 03 Sthanang Sutra Part 04 Sthanakvasi
Original Sutra AuthorN/A
AuthorGhasilal Maharaj
PublisherA B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
Publication Year1965
Total Pages775
LanguageSanskrit, Hindi, Gujarati
ClassificationBook_Devnagari, Agam, Canon, & agam_sthanang
File Size42 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy