SearchBrowseAboutContactDonate
Page Preview
Page 181
Loading...
Download File
Download File
Page Text
________________ सुघाटीका स्था०५ ३०३ सू०१ अस्तिकाय स्वरूपनिरूपणम् १६५ भविष्यत्कालिकी सत्तापि सर्वदा स्थास्यत्येव । इति हेतोरयम् अभूत् भवति भविष्यति । इत्थं चायं धर्मास्तिकाय त्रैकालिको बोध्यः । त्रैकालिकत्वादेव अयं धर्मास्तिकायो ध्रुवः । धौव्यं च एकसृष्टयापेक्षयाऽपि संभाव्यतेऽत आह-नियतः = सर्वदा एकरूपेण स्थित इति । नियतत्वमनेकसृष्टयपेक्षयाऽपि संभाव्यमत आहशाश्वत इति, शाश्वतत्वं तु प्रलयाभावात् । एवम् अक्षयः सर्वदा सद्भावित्वात् । तथा - अव्ययः = अविनाशी- केषांचित पर्यायाणामपागमेऽप्यनन्तपर्यायत्वात् । अवस्थितः - अक्षयत्वेनाव्ययत्वेन च सर्वदा स्थितिशीलः । अनेन प्रकारेणागमोघतो नित्यः । अथवा यतोऽयं धर्मास्तिकाय त्रैकालिक', अतएवासौ ध्रुवः । नियतः = एकरूपः । शाश्वतः = प्रतिक्षणं विद्यमानः । अतएव - अक्षयः = क्षयवर्जितः - जिसमें यह नहीं रहा है, और भविष्यत् काल भी ऐसा नहीं होगा कि जिसमें इसका सद्भाव नहीं रहेगा अर्थात् भूतकालमें वर्तमानकाल में और भविष्यत् काल में सर्वदा यह रहा है, रहता है और रहेगा त्रैका लिक होने से ही यह धर्मास्तिकाय ध्रुव है, ध्रुवता एक सृष्टिकी अपेक्षासे भी संभवित होती है, अतः इसके लिये कहा गया है, "नियतः " यह धर्मास्तिकाय सर्वदा एकरूपसे स्थित रहता है, नियतता अनेक सृष्टिकी अपेक्षा से भी संभवित हो सकती है, अतः इसके लिये कहा गया है 16 " शाश्वत यह शाश्वत है, क्योंकि इसमें क्षयका अभाव है, इसी तरहसे यह अक्षय है, क्योंकि इसका सर्वदा सद्भाव रहता है, तथा यह धर्मास्तिकाय अव्यय है, अविनाशी है, क्योंकि कितनेक पर्यायोंके अपगम हो जाने पर भी यह अनन्तपर्यायवाला होने से कभी भी विनष्ट એવું નથી અને ભવિષ્યકાળમાં પણ કેાઈ સમય એવા નહીં હાય કે જ્યારે તેનું અસ્તિત્વ નહીં હોય. એટલે કે ભૂત, વર્તમાન અને ભવિષ્યકાળમાં તે અનુક્રમે હતું, છે અને રહેવાનુ જ છે. આ રીતે ત્રણે કાળમાં તેનુ' અસ્તિત્વ હાય છે, તે કારણે તેને બ કહ્યું છે. ધ્રુવતા એક સૃષ્ટિની અપેક્ષાએ પણ સભવિત હૈાય છે, તેથી તેને 'नियत' विशेषणु लगाउयुं छे. આ ધર્માસ્તિકાય સદા એક જ રૂપે સ્થિત છે. નિયતતા અનેક સૃષ્ટિની અપેક્ષાએ પણ સંભવી શકે છે, તેથી તેને શાશ્વત વિશેષણ લગાડયુ છે. તેના ક્ષય થતા નથી તેથી તેને અક્ષય કહ્યુ છે. અથવા તેના કાયમ સદ્દભાવ રહે છે તેથી તેને અક્ષય કહ્યુ છે. આ ધર્માસ્તિકાય અવ્યય ( અવિનાશી ) છે, કારણ કે કેટલાક પર્યાયાનું ગમન થઈ જવા છતાં પશુ તે અનન્ત પર્યાયેાવાળુ હાવાથી કદી પણ વિનષ્ટ થતું નથી. તથા આ श्री स्थानांग सूत्र : ०४
SR No.006312
Book TitleAgam 03 Ang 03 Sthanang Sutra Part 04 Sthanakvasi
Original Sutra AuthorN/A
AuthorGhasilal Maharaj
PublisherA B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
Publication Year1965
Total Pages775
LanguageSanskrit, Hindi, Gujarati
ClassificationBook_Devnagari, Agam, Canon, & agam_sthanang
File Size42 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy