________________
सुधा टीका स्था०५७०२ सू० २८ आचार्योपाध्यायातिशयनिरूपणम् १४९ न सत्कुर्वन्ति, अतो नूनमयं पतित इति । तथा-अयं द्विभुङ्क्तते इत्यवर्णवादो भवति, मत्सरिकतकमरणायाशङ्काऽपि च तस्य भवतीति । इति द्वितीयोऽतिशेषः ।
तथा-आचार्य उपाध्यायो वा प्रभुः स्वामी भवति गणनायकत्वात् , अतस्तस्य यदि इच्छा भवेत् तदा स वैयावृत्य साधुभ्यो भक्तपानादिदानरूपं कुर्यात्, तस्य इच्छा न भवेत्तदा न कुर्यात् । आचार्यादिगणनायको भवति, अत. स्तस्य वैयावृत्त्यकरणे कामचारः, स स्वेच्छया कुर्यादपि, नापि च कुर्यात् । नास्ति तस्मिन् प्रतिबन्ध इति भावः । इति तृतीयोऽतिशेषः । तथा-आचार्य उपाध्यायो ये अब ऐसा क्यों नहीं करते हैं, जो इनके ये गुरुजन यहाँसे होकर निकलते हैं, और ये उनका अभ्युत्थान आदि द्वारा सत्कार आदि नहीं करते हैं, अतः नियमसे ये पतित हैं, इसलिये ये ऐसा करते हैं, तथा ये दो बार भोजन करते हैं, इसीलिये इन्हें अनेक बार विचारभूमिमें जाना पड़ता है, ऐसा अवर्णवाद भी होता है, तथा जो मात्सर्य भावसे युक्त होते है, ऐसे व्यक्तियों द्वारा उन्हें अपने मारे जाने आदिकी शङ्का भी हो सकती है, इसीलिये वे उच्चार प्रस्रवण आदि उपाश्रयके भीतरही करते हैं, और उसकी विशोधना करते हैं, ऐसा यह द्वितीय अ. तिशेष है, तृतीय अतिशेष ऐसा है, गणनायक होनेसे आचार्य या उपाध्याय अपने गणका स्वामी होता है, अतः यदि उसकी इच्छा होती है, तो वह अन्य साधुजनोंकी भक्तपान आदिके देनेरूप उनकी वैयावृत्ति करता है, और यदि उसकी इच्छा नहीं होती है, तो वह ऐसा नहीं भी करता है, आचार्य आदि गणनायक होते हैं, अतः अन्य सा. તેમના આચાર્યને અભ્યસ્થાન આદિ દ્વારા સાર શા માટે કરતાં નથી ? અવશ્ય આ સાધુનું પતન થયું હોવું જોઈએ, અને તે કારણે શ્રાવકે તેમને સત્કાર નહીં કરતા હોય. વળી લેકે એવી કલ્પના પણ કરે છે કે તેઓ બે વાર જમે છે, તેથી તેમને અનેકવાર વિચારભૂમિમાં જવું પડે છે, આ પ્રકારને તેમને અવર્ણવાદ (નિંદા) પણ થાય છે. વળી માત્સર્યભાવ યુકત વિરોધીઓ વડે પિતાની હત્યા થઈ જવાની શંકા પણ તેમને રહે છે. તે કારણે તેઓ ઉચ્ચાર પ્રસવણ આદિ ઉપાશ્રયની અંદર જ કરે છે અને તેની વિરોધના કરે છે. આ પ્રકારને આ બીજે અતિશેષ છે.
ત્રીજે અતિશેષ આ પ્રકારને છે–ગણનાયક હેવાને કારણે આચાર્ય અથવા ઉપાધ્યાય પિતાના ગણના સ્વામી હોય છે. અન્ય સાધુઓને ભક્તપાન આદિ દેવા રૂપ તેમનું વૈયાવૃત્ય તેઓ ઐરિછક રીતે કરે છે, એટલે કે તેમની
श्री. स्थानांग सूत्र :०४