________________
सुघा टीका स्था.५ ३.१ स.९ शरीरगतधर्मविशेषनिरूपणम्
५४१ संविग्ग अन्नभोइयाण देसिज्ज सदृगकुलाणि ।
अतरंतो वा संभोइयाण देसे जहसमाही ॥२॥" छाया-ततः कृतप्रत्याख्यानाचार्यग्लानबालवृद्धेभ्यः ।
दद्यात् अशनादि सति लाभे कृतवीर्याचारः ॥१॥ संविग्नान्यभोगिकेभ्यो देशयेत् श्राद्धककुलानि।
अशक्तोवा (स्वयं) सांभोगिकेभ्यो देशयेत् यथासमाधि ॥२॥इति। ब्रह्मचर्यवासः-ब्रह्मचर्ये-मैथुनविरमणरूपे वासः अवस्थानम्, ब्रह्मचर्येण वा वासः । इत्थं क्षान्त्यादि ब्रह्मचर्यवासान्तो दशविधः श्रमणधर्म प्रोक्तः ॥
सम्प्रति वृत्तिसंक्षेपनामकस्य धर्मरूपबाह्यतपोविशेषस्य भेदानाह-"उक्वित्तचरए " इत्यादिना । उत्क्षिप्तचरकः-उक्षिप्तम्-गृहस्थेन स्वार्थ पाकभाजक्तम्-" ता कयपच्चक्खाणो" इत्यादि । इन श्लोकोंका भाव ऐसा है कि जिसने प्रत्याख्यान कर लिया है, ऐसा साधु आचार्य ग्लान एवं वृद्ध साधुजनों के लिये भिक्षा लाकर देवे तथा अपने सामोगिक साधु. ओंसे अन्य सांभोगिक साधुओंके लिये वह श्रावकके घरोंको घताये और यदि वह स्वयं अशक्त हो, तो सांभोगिकके लिये अपनी समाधिके अनुसार श्रावकोंके घरोंको बतावे ब्रह्मचर्यमें-मैथुनविरमणरूप व्रतमें-जो वास अवस्थान है, वह या ब्रह्मचर्यसे जो रहता है, वह ब्रह्म चर्यवास है, इस प्रकार यह क्षान्तिसे लेकर ब्रह्मचर्य तक दश प्रकारका श्रमण धर्म कहा गया है. ___ अब सूत्रकार साधुका धर्मरूप जो वृत्ति संक्षेप नामका बाह्यतप है, उसके भेदोंका कथन-"उक्खित्तचरए " इत्यादि सूत्रद्वारा करते हैंत्या छ. ४यु ५५५ छ ? " तोकयपञ्चक्खाणो" त्यादि. माने सापाय એ છે કે જેણે પ્રત્યાખ્યાન કરી લીધાં છે એ સાધુ આચાર્ય, ગ્લાન અને વૃદ્ધ સાધુઓને માટે ભિક્ષા વહોરી લાવીને તેમને આપી દે. તથા પિતાના સાંગિક સાધુઓને, અન્ય સાંગિક સાધુઓ માટે આહાર પાણી પ્રાપ્ત કરવા ચોગ્ય શ્રાવકના ઘરો બતાવે અને જે પિતે અશકત હોય, તે સાંગિકને પોતાની સમાધિ અનુસાર શ્રાવકેનાં ઘરો બતાવે. તેને તથા બ્રહ્મચર્યમાં–મૈથુન વિરમણ રૂ૫ વ્રતમાં જે વાસ (અવસ્થાન) છે તેને બ્રહ્મચર્યવાસ કહે છે. એટલે કે બ્રહ્મચર્યના પાલનપૂર્વક રહેવું તેનું નામ બ્રહ્મચર્ય વાસ છે. આ પ્રકારના ક્ષાતિથી લઈને બ્રહ્મચર્ય પર્યાના દસ પ્રકારના શ્રમણ ધર્મ કહ્યા છે.
હવે સૂત્રકાર સાધુના ધર્મરૂપ જે વૃત્તિક્ષેપ નામનું બાહાતપ છે, તેના
श्री स्थानांग सूत्र :03