________________
सुधा टी. स्था.. उ. ४ २.३० जीवान्तर्गतपुरुषविशेषनिरूपणम् ४३७
तथा-एकः पुरुषः पूर्व स्नेहवत्यान्मित्रं भवति, किन्तु पश्चात् स परलोकसाधनविघातकत्वादमित्रं भवति, यथा पुत्रकलत्रादिः । इति द्वितीयः ।२।
तथा-एकः पुरुषः प्राक् प्रतिकूलत्वादमित्रं भवति, स एव पश्चाद्वैराग्यभाग्यभाजनीकरणेन परलोकसाधनसहायकत्वान्मित्रं भवति यथाविनीतकलत्रादिरिति तृतीयः ३॥ __ तथा-एकः पुरुषः प्रतिकूलत्वात् पूर्वमप्यमित्रं संक्लेशहेतुत्वेन दुर्गतिनिमित्तत्वात् पश्चादप्यमित्रमेव भवति, यथा-अविनीतपुत्रकलत्रप्रभृतिरिति चतुर्थः । (१) कैसे हो सकती है । यह बात अपनी देशनासे प्रकट कर उपकारी होते हैं और परलोकमें भी तुम्हारी भलाई कैसे हो सकती है। यह करकर परलोकके निमित्त भी उपकारी होते हैं, ऐसे वे जीव सद्गुरु होते हैं । द्वितीय भंगके मनुष्य वे हैं, जो पहिले तो इस लोकमें स्नेही होकर मित्र होते हैं, पर वेही परलोक सम्बन्धी हितकारी साधनोंके विघातक होनेके कारण अमित्र शत्रु हो जाते हैं, जैसे पुत्र स्त्री आदि जन। तृतीय भंगके मनुष्य वे हैं जो पहिले प्रतिकूल होनेसे अमित्र होते हैं और वेही फिर बादमें वैराग्यके योग्य बना देने के कारण परलोक सुधारने में सहायक बन जाने से मित्र बन जाते हैं, जैसे-अविनीत कलत्र आदि जन । और चतुर्थ भंगके मनुष्य वे हैं जो प्रतिकूल होनेसे पहिले भी अमित्र रहता છે, અને પરકમાં પણ આપણું કલ્યાણ કેવી રીતે થાય તે બતાવે છે, તેવા જીને આ પહેલા પ્રકારમાં ગણાવી શકાય છે. સદ્ગુરુ જ આ પ્રકારના હોય છે.
બીજા પ્રકારનું સ્પષ્ટીકરણ–જે છ આલેકમાં તે આપણે સ્નેહી બનીને આપણું હિત કરનારા હેય છે, પણ પરલોકના હિતના વિઘાતક હેય એવાં ને મિત્ર અમિત્ર રૂપ બીજા પ્રકારમાં ગણાવી શકાય છે. જેમકે પુત્ર, સ્ત્રી આદિને આ ભાંગામાં મૂકી શકાય.
ત્રીજા પ્રકારનું સ્પષ્ટીકરણ –જે જે પહેલાં પ્રતિકૂળ હેવાને કારણે અમિત્ર રૂપ હેય છે, પણ તેમને કારણે જ આપણને સંસાર પ્રત્યે વૈરાગ્યભાવ ઉત્પન્ન થતું હોવાને કારણે, આપણે પરભવ સુધારવામાં જે એ કારણભૂત બને છે. એવા જીવોને ત્રીજા પ્રકારમાં મૂકી શકાય છે. જેમકે અવિનીત પત્ની, પુત્ર આદિને આ પ્રકારના છ ગણું શકાય છે.
ચેથી ભાંગાનું સ્પષ્ટીકરણ–-જે પહેલાં પણ પ્રતિકૂળ હેવાથી અમિત્ર રૂપ હોય છે, અને પાછળથી પણ સંકલેશ પરિણામને ઉત્પાદક
श्री. स्थानांग सूत्र :03