SearchBrowseAboutContactDonate
Page Preview
Page 454
Loading...
Download File
Download File
Page Text
________________ ४३८ स्थानाङ्गसूत्रे तथा- चत्तारि पुरिसजाया' इत्यादि-एको मित्रम्-अन्तःस्नेहवृत्त्या सुहृद्भवति स पुनर्वायोपचारकरणात् मित्ररूपः सुहृदाकारो भवति १, तथाएको मित्रमन्तकृत्या, किन्तूपरिष्टान्मित्रोपचाराकरणादमित्ररूपः-शत्रुरूपो भवतीति द्वितीयः । तथा-एकोऽमित्रम्-शत्रुःस्नेहरहितत्वात्सपुनर्मित्ररूपा-सुहदाकारो भवतीति तृती? ३, तथा-एकोऽमित्रममित्ररूपश्च भवतीति चतुर्थः।४।(२) है और संक्लेश परिणामोंका हेतु होकर बादमें भी दुर्गतिका निमित्त हो जानेसे अमित्र होता है । जैसे अविनीत पुत्र कलत्र आदिजन ४ पुनश्च-" चत्तारि पुरिसजाया" इत्यादि-पुरुषजात चार कहे गये हैं-जैसे-मित्र मित्ररूप १ मित्र अमित्र रूप २ अमित्र मित्र रूप ३ और अमित्र अमित्र रूप ४। इनमें कोई एक मनुष्य ऐसा होता है, जो भीतरमें भी स्नेह वृत्तिवाला होता है, एवं बाह्यमें भी प्रेम रूप प्रवृत्ति या व्यवहार आदि करनेकी प्रवृत्ति उत्तम रखता है। वह मित्र मित्ररूप मनुष्य है १। कोई एक मनुष्य ऐसा होता है, जो अन्तरङ्गकी वृत्तिसे तो मित्र होता है, पर बाह्य में ऊपरसे वह मित्रके योग्य उपचार करनेकी वृत्तिसे रहित होताहै, अतः वह शत्रुरूप प्रतीत होताहै । कोई एक मनुष्य ऐसा होताहै जो वास्तवमें अन्तरङ्गमें स्नेहसे तो शून्य होता है पर ऊपरी व्यवहारसे सुहृत् होनेका ढोंग करताहै। હવાને કારણે દુર્ગતિના નિમિત્ત રૂપ હેવાને કારણે અમિત્ર રૂપ જ રહે છે, એવાં અવિનીત પુત્ર, પત્ની આદિને આ ચેથા પ્રકારમાં મૂકી શકાય છે. ____“चत्तारि पुरिसजाया " त्यादि-20 प्रमाणे ५ या२ पुरुष ५४॥३॥ in छ-भित्र-भित्र३५, (२) मित्र-मभित्र३५, (3) भित्र-भित्र३५ मन (४) मभित्र-भित्र३५. હવે આ ચારે ભાંગાનું સ્પષ્ટીકરણ કરવામાં આવે છે–(૧) કોઈ એક મનુષ્ય એ ય છે કે જેના હૃદયમાં આપણા પ્રત્યે સાચા પ્રેમ હોય છે અને તેને બાહા વ્યવહાર, હાવભાવ આદિ પ્રવૃત્તિ પણ સ્નેહપૂર્ણ જ હોય છે. એવા મનુષ્યને મિત્ર-મિત્રરૂપ કહી શકાય છે. (૨) કે માણસ એ હોય છે કે જેના હૃદયમાં તે આપણા પ્રત્યે નેહ હોય છે, પણ તેનું બાહ્ય વર્તન મિત્રને યોગ્ય નહીં હોવાથી તે અમિત્રરૂપ લાગે છે. (૩) કેઈ એક મનુષ્ય એવો હોય છે કે જેનું હૃદય વાસ્તવિક સ્નેહ વિનાનું હોય છે, પણ તેના બાહ્ય વર્તનને કારણે-નેહના દંભને કારણે તે આપણને મિત્રરૂપ લાગે છે. (૪) કોઈ એક મનુષ્ય આન્તરિક અને બાહ્ય અને રૂપે સનેહ श्री. स्थानांग सूत्र :03
SR No.006311
Book TitleAgam 03 Ang 03 Sthanang Sutra Part 03 Sthanakvasi
Original Sutra AuthorN/A
AuthorGhasilal Maharaj
PublisherA B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
Publication Year1965
Total Pages636
LanguageSanskrit, Hindi, Gujarati
ClassificationBook_Devnagari, Agam, Canon, & agam_sthanang
File Size37 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy