SearchBrowseAboutContactDonate
Page Preview
Page 442
Loading...
Download File
Download File
Page Text
________________ ५२६ स्थानाङ्गसूत्रे छाया-उपयोगदृष्टसारा कर्मप्रसापरिघोलन (विचार) विशाला । साधुकारफलवती कर्मसमुत्था भवति बुद्धिः ॥ १ ॥” इति । यथा-सुवर्णकार-कृषीवलादीनामिति ३॥ तथा पारिणामिकी-परिणामः-सुचिरकालपूर्वापरार्थदर्शनादि भवआत्मधर्मविशेषः, स प्रयोजनमस्या, यद्वा-परिणामप्रधाना बुद्धिः पारिणामिकी, यद्वा-अनुमानहेतुदृष्टान्तः साध्यसाधिका क्योविपाके च प्राप्तपरिपुष्टिरभ्युदयनिःश्रेयसफल. शालिनीबुद्धिः पारिणामिकी, यदाह___ तात्पर्य इसका केवल यही है कि कार्मिका बुद्धिवाला मनुष्य हरएक कार्यमें विशेष पटु होता है, चाहे वह उस कार्यको गुरु आदिकी सहायतासे सीखे, या विना गुरूकी सहायतासे भी सीखे उस कार्य में उपयोग लगानेसे निरन्तर उसका अभ्यास करते रहने से वह कार्य उसके हाथमें आ जाता है। यह बुद्धि सुवर्णकारोंमें या किसान आदिमें होती है। ___ जो बुद्धि बहुत दिनों तक पूर्वापर पदार्थो के देखने आदिसे प्रास अनुभवरूप आत्मधर्मविशेषसे होती है अथवा-वय आदिके बढ़ने के कारण विशेष अनुभवरूप परिणाम प्रधानतावाली होती है, वह परिणामिकी बुद्धि है, अथवा-अनुमान हेतु दृष्टान्त इनसे साध्यको साधनेवाली एवं वयके परिपक्वमें प्राप्त पुष्टिवाली जो बुद्धि होती है, वह “उवओगदिदुसारा" त्याह-- नो मापा से छे કામિક બુદ્ધિવાળો મનુષ્ય દરેક કાર્યમાં વિશેષ પટુ (પ્રવિણ) હોય છે તે તે ગુરુની સહાયતાથી પણ શીખી શકે છે અને ક્યારેક ગુરુની સહાયતા વિના પણ શીખી લે છે. તે કાર્યમાં સદા ઉપયુક્ત રહેવાથી તેને જ સદા વિચાર કર્યા કરવાથી, અને તેને અભ્યાસ કરતા રહેવાથી તે કાર્ય કરવાની તેને ફાવટ આવી જાય છે. આ પ્રકારની બુદ્ધિને સદ્દભાત સુવર્ણકા, ખેડૂતે આદિ કારીગરામાં હોય છે. જે બુદ્ધિ ઘણા દિને સુધી પૂર્વાપર પદાર્થોને દેખવા આદિથી પ્રાપ્ત અનુભવ રૂપ આત્મધર્મ વિરોષથી ઉત્પન્ન થાય છે, અથવા ઉમર આદિની વૃદ્ધિ થવાને કારણે વિરોષ અનુભવ રૂપ પરિણામ-પ્રધાનતાવાળી હોય છે, તે બુદ્ધિને પારિણામિકી બુદ્ધિ કહે છે. અથવા–અનુમાન, હેતુ અને દષ્ટાન્ત દ્વારા સાધ્યને સાધનારી અને પરિપકવ ઉમરને કારણે પુષ્ટિયુક્ત બનેલી જે બુદ્ધિ હોય છે श्री. स्थानांग सूत्र :03
SR No.006311
Book TitleAgam 03 Ang 03 Sthanang Sutra Part 03 Sthanakvasi
Original Sutra AuthorN/A
AuthorGhasilal Maharaj
PublisherA B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
Publication Year1965
Total Pages636
LanguageSanskrit, Hindi, Gujarati
ClassificationBook_Devnagari, Agam, Canon, & agam_sthanang
File Size37 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy