SearchBrowseAboutContactDonate
Page Preview
Page 441
Loading...
Download File
Download File
Page Text
________________ सुधा टीका स्था० ४३४. सू०२८ चतुर्विधबुद्धिनिरूपणम् " भर नित्थरणसमत्था त्रिवग्ग सुत्तत्थगहिय पेयाला । उभओलोगफलवई विणयसमुत्था हवइ बुद्धी ॥ १ ॥ " छाया - " भरनिस्तरणसमर्था त्रिवर्गसूत्रार्थ गृहीतसारा । उभयलोक फलवती विनयसमुत्था भवति बुद्धिः ॥ १ ॥ " इति । यथा - नैमित्तिकसिद्धपुत्र शिष्यादीनामिति । २ - तथा -- कार्मिका - कर्मणो जाता कार्मिका कर्मजा, तत्र कर्म अनाचार्यक कादाचित्कं वा, शिल्पं - साचार्यकं नित्यव्यापारो वा भवति, कर्मणो जाता बुद्धिः । यद्वा-सा कर्माऽऽग्रहप्राप्तकर्मतत्त्वा कर्माभ्यास पर्यालोचनाभ्यां विस्तारप्राप्ता प्रशंसा फलशालिनी च यदाह - 66 उवओोगदिवसारा, कम्मपसंगपरिघोलणविसाला | साहुकारफलवई, कम्मसमुत्था हव बुद्धी ॥ १ ॥ 39 ४२५ सोही कहा है- " भरनित्थरणसमत्था" इत्यादि । इस गाथा का अर्थ स्पष्ट है यह बुद्धि नैमित्तिकके सिद्धपुत्र और उसके शिष्य आदिकोंके हुई कही गई है। जो बुद्धि कर्मसे उत्पन्न होती है वह कार्मिका बुद्धि है, यहां अनाचार्यक (विना आचार्य) अथवा कादाचित्क या साचार्यक ( आचार्य सहित ) अथवा नित्यव्यापार ये कर्मशब्द से लिये गये हैं, जैसे शिल्प यह साचार्यक है, क्योंकि यह विना गुरुके नहीं आता है, या यह बुद्धि कर्मको सीखने के आग्रहसे प्राप्त कार्य के सारवाली हो जाती है, और अभ्यास करते २ या उसका विचार करते २ भी यह प्राप्त हो जाती है, हर जगह इस बुद्धिवालेको प्रशंसा प्राप्त होती है। सो ही कहा है-" उबओगदिट्ठसारा " इत्यादि । " भरनित्थरणक्षमत्था ” इत्याहि-या प्राश्नी बुद्धि नैमित्तिम्ना સિદ્ધિપુત્ર અને તેના શિષ્ય વગેરેમાં હતી, એવું શાસ્ત્રોમાં કહેવામાં આવ્યું છે. જે બુદ્ધિ કમ દ્વારા ઉત્પન્ન થાય છે, તે બુદ્ધિને કાર્મિકા બુદ્ધિ કહે છે. અહી. અનાચાયક ( વિના આચાર્યના ) અથવા કયારેક સાચાય ક ( આચાય ચુક્તતા ) અથવા નિત્યવ્યાપાર આ પટ્ટાને કમ શબ્દથી ગ્રહણ કરવામાં આવેલ છે. જેમકે શિલ્પકળા એ સાચા ક કમ ગણાય છે, કારણ કે ગુરુની સહાયતા વિના તે કળા શીખી શકાતી નથી, અથવા આ કાર્મિકા બુદ્ધિ એવી હાય છે કે કોઈ ક્રમને શીખવાને માટે આગ્રહવાળી હોય છે તેથી સ્વપ્રયત્નથી પણ તે પ્રાપ્ત થઈ જાય છે એટલે કે ગુરુની સહાયતા વિના જાતે જ અભ્યાસ કર્યાં કરવાથી અને તે વિષે વિચાર કરવાથી પ્રાપ્ત થઇ જાય છે. આ પ્રકારની બુદ્ધિથી સૌંપન્ન વ્યક્તિની મધે પ્રશંસા થાય છે, કહ્યું પણ છે કે— स०-५४ શ્રી સ્થાનાંગ સૂત્ર : ૦૩
SR No.006311
Book TitleAgam 03 Ang 03 Sthanang Sutra Part 03 Sthanakvasi
Original Sutra AuthorN/A
AuthorGhasilal Maharaj
PublisherA B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
Publication Year1965
Total Pages636
LanguageSanskrit, Hindi, Gujarati
ClassificationBook_Devnagari, Agam, Canon, & agam_sthanang
File Size37 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy