SearchBrowseAboutContactDonate
Page Preview
Page 440
Loading...
Download File
Download File
Page Text
________________ ४२४ स्थानाङ्गसूत्रे यथा - नटपुत्ररोहकादीनामिति । १ तथा - वैनयिकी - विनयो- गुरुशुश्रूषा, तेन निरृता वैनयिकी विनयरूपकारणजन्या, यद्वा - विनय एव वैनयिकः, विनयादित्वाहक, स प्रधानो यस्याः सा वैनयिकप्रधाना, सैव वैनयिकी अत्र ' विनाऽपि प्रत्ययं पूर्वोत्तरपदयोर्वा लोपो वाच्यः' इति वार्तिकेन प्रधानपदलोपे स्त्रियां ठगन्तत्वाङीपि साधुता बोध्या । " , यद्वा - कार्यमात्र साधन समर्था धर्मार्थकामशास्त्रसूत्रार्थसार ग्रहणवती लोकद्वयफलसम्पन्ना बुद्धि वैनयिकी, यदाह नहीं देखे हुए कान से कभी नहीं सुने और मनसे भी कभी नहीं विचारे हुए पदार्थका उसी क्षण में विशुद्ध रूपसे ग्रहण कर लेती है, यह अव्याहृत ( सफल ) फलवाली होती है, नटपुत्र रोहक आदिकोंके यह बुद्धि हुई है ऐसा शास्त्रोंका लेख है। गुरुकी शुश्रूषा करना यह विनय है, इस विनयसे जो बुद्धि उत्पन्न होती है वह वैनयिकी बुद्धि है अतः यह विरूप कारण से जन्य होती है अथवा विनयही वैनयिक है विनयसे ठक् प्रत्यय करने पर यह " वैनयिक " शब्द बन जाता है यह नही जिसमें प्रधान होता है वहीं वैनयिकी है - वैनयिक प्रधान बुद्धि वैनयिकी है— यद्वा - कार्य मात्रके साधन करनेमें समर्थ और धर्मशास्त्र, अर्थशास्त्र एवं कामशास्त्र इनके सूत्रोंके अर्थरूप सारको ग्रहण करनेवाली जो लोकद्वयके फलसे सम्पन्न बुद्धि होती है, वह वैनयिकी बुद्धि है । સાંભળેલા અને મનથી કદી નહીં વિચારેલા પદાર્થને પશુ આ બુદ્ધિ વિશુદ્ધ રૂપે ગ્રહણ કરી લે છે અને અવ્યાહત (સલ) લવાળી હોય છે. નટપુત્ર રાહકમાં આ પ્રકારની બુદ્ધિના સદ્દભાવ હતા. તે રાહકની ઔત્પત્તિકી બુદ્ધિના કેટલાક દેષ્ટાન્તા નન્દીસૂત્રમાં આપવામાં આવ્યાં છે. 16 66 इक " प्रत्यय सगाडवार्थी ગુરુની શુશ્રુષા કરવી તેનું નામ વિનય છે. તે વિનયને લીધે જે બુદ્ધિ ઉત્પન્ન થાય છે તે બુદ્ધિને વૈયિકી બુદ્ધિ કહે છે. તે બુદ્ધિ વિનયરૂપ કારણુથી ઉત્પન્ન થતી હોય છે. અથવા વિનય જ વૈયિક છે. વિનયને वैनयि " शब्द भने छे. ते વિનય જ જેમાં મુખ્ય રૂપે હાય છે તેને વૈયિકી બુદ્ધિ કહે છે. વૈનયિક પ્રધાન બુદ્ધિ જ વૈનિયકી છે. અથવા કાર્યમાત્રને સાધવામાં સમ એવી અને ધમશાસ્ત્ર, અર્થશાસ્ત્ર અને કામ શાસ્ત્રનાં સૂત્રાના અથ રૂપ સારને ગ્રહણ કરનારી અને અન્ને લેાકમાં ફદાયી એવી જે બુદ્ધિ હાય છે તેને વૈયિકી બુદ્ધિ કહે છે. કહ્યું પણ છે કે— એટલે કે શ્રી સ્થાનાંગ સૂત્ર : ૦૩
SR No.006311
Book TitleAgam 03 Ang 03 Sthanang Sutra Part 03 Sthanakvasi
Original Sutra AuthorN/A
AuthorGhasilal Maharaj
PublisherA B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
Publication Year1965
Total Pages636
LanguageSanskrit, Hindi, Gujarati
ClassificationBook_Devnagari, Agam, Canon, & agam_sthanang
File Size37 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy