________________
सुधा टीका स्था०४ उ. ४ सू २८ चतुर्विधबुद्धिस्वरूपनिरूपणम्
४२३
शिवा औत्पत्तिकमे बुद्धिं तद्भेदतयाऽऽह । औत्पत्तिकी बुद्धिर्हि यथा क्षयोपशममपेक्षते तथा तदन्यच्छास्त्रं वा कर्मवाभ्यासादिकं नापेक्षत इति,
यद्वा - औत्पत्तिकी बुद्धिः लोकद्वयाऽविरुद्वैकान्तिकफलशालिनी सा यथा बुद्धया बुद्धयुत्पत्तितः पूर्वं स्वयमदृष्टोऽपरमुखादनाकर्णितो मनसाऽप्यचिन्तितोऽर्थी यथावत् सद्योऽवबुध्यते, यदाह
" पुव्वमहिमा वेश्यत क्सण विसुद्धगहियद्वा । अव्बाहय फलजोगा बुद्धी उत्पत्तिया नाम ॥ १ ॥ " छाया - " पूर्वमदृट्टाश्रुताविदित तत्क्षणविशुद्धगृहीतार्थं ।
अव्याहतफलयोगा बुद्धिरौत्पत्तिकी नाम ॥ १ ॥ " इति ।
उ०- केबल औत्पत्तिकी बुद्धि के प्रति ही क्षायोपशम कारण होता हो ऐसी बात तो नहीं है वह तो समस्त बुद्धियोंके प्रति प्रधान कारण होता है, परन्तु यहां जो उसकी विवक्षा नहीं की है उसका कारण उसमें उत्पत्ति मात्र प्रयोजनकी विवक्षा है, यह औत्पत्तिको बुद्धि क्षायोपशमिक बुद्धिकाही एक भेद है। औत्पत्तिकी बुद्धि जिस प्रकार से क्षायों पशमकी अपेक्षा रखती है, उस प्रकार से वह अन्य शास्त्रकी या अभ्यासादिरूप कर्मकी अपेक्षा नहीं रखती है ।
aar - यह औत्पत्तिकी बुद्धि दोनों लोकोमें अविरूद्ध ऐकान्तिक फलवाली होती है । यह अपनी उत्पत्तिके पहिलेही स्वयं अदृष्ट परके मुखसे अश्रुत और मनसे अचिन्तित ऐसे विषयको यथावत् जान लेती है सोही कहा है- " पुण्वमदिट्ठमसुया " इत्यादि । यह बुद्धि पूर्वमें कभी
ઉત્તર—કેત્રળ ઔપત્તિકી બુદ્ધિની જ ઉત્પત્તિમાં ક્ષાપશમ કારણભૂત અને છે, એવી કાઈ વાત નથી. પરન્તુ તે તે સમસ્ત બુદ્ધિએની ઉત્પત્તિમાં મુખ્ય કારણરૂપ મને છે. પરન્તુ અહીં જે તેનું વર્ણન કરવામાં આવ્યું નથી તેનું કારણ એ છે કે તેમાં ઉત્પત્તિ માત્ર રૂપ પ્રયાજનની જ વિવક્ષા થઈ છે. તે ઔપત્તિકી બુદ્ધિ ક્ષાયેાપશમિકી બુદ્ધિના જ એક ભેદ રૂપ છે. ઔપત્તિકી બુદ્ધિ જેટલા પ્રમાણમાં ક્ષચેપશમની અપેક્ષા રાખે છે. એટલા જ પ્રમાણમાં અન્ય શાસ્ત્રની કે અભ્યાસ આદિ રૂપ કર્મની અપેક્ષા રાખતી નથી. અથવા
આ ઔત્પત્તિકી બુદ્ધિ અને લેકમાં ( આલેક અને પરલેકમાં ) અવિરૂદ્ધ અને એકાન્તિક ફલ આપનારી હાય છે. આ બુદ્ધિ અષ્ટ, અશ્રુત અને ચિન્દ્રિત વિષયેાને પણ યથાર્થ રૂપે જાણી લે છે. કહ્યું છે કે—
पुव्वम दिट्ठमसुया ” ઇત્યાદિપૂર્વે કદી નહીં ?ખેલા, કાનથી નહીં
66
શ્રી સ્થાનાંગ સૂત્ર : ૦૩