________________
स्थानाङ्गसूत्रे
पूतमपुञ्जीकृत धान्यमल्पेनापि प्रयत्नेन पुनः पृञ्जीकुतं सत् स्वप्रकृतिमापयते तथा - प्रज्याऽपि याऽतिचारदूषितासतो स्वल्पेनापि प्रायश्चित्तादिना पुनः शुद्धा भवति सा प्रव्रज्या धान्यविरेल्लितसमानाऽभिधीयते । २ । तथा धान्यविक्षिप्तसमाना - विक्षिप्तं बलीवईखुरक्षुदक्षुण्णतया विकिर्ण च तद् धान्यं धान्यविक्षिप्तं, विकीर्णधान्यमित्यर्थः तेन समाना धान्यविक्षिप्तसमाना -यथा-विकीर्णधान्यं सहजकचवरयुक्तत्वात् शूर्पादि सामय्यपेक्षिततया विलम्बेन स्वप्रकृतिमायाति, तथा या प्रव्रज्या स्वाभाविकात वारयुक्तत्वात् प्रायश्चित्तादिसामय्यपेक्षिततया विलम्बेन स्व स्वभावं लभते सा धान्यविक्षिप्तसमानोच्यते ३ तथा - धान्यसङ्कर्षित समानासङ्कर्षितं - क्षेत्रादाकर्षितं खलमानीतं च तत् धान्यं धान्यसङ्कर्षितं = सङ्कपितधान्यविरेल्लित समान कही जाती है तथा जय धान्य चली बर्दों के बैलोंके खुरोंसे क्षुण्ण (मर्दित) होता है अर्थात् जब अनाजकी दाय होती है तब वह इधर उधर विकीर्ण हो जाता है-बिखर जाता है - फैल जाता है । इस तरह इधर उधर फैल जाने से वह धान्य अनाज कूड़ाकरकटवाला हो जाता है, और फिर सूप आदि द्वारा शुद्ध किया जाता है, इस तरह यह सूपादि सामग्रीकी अपेक्षावाला होनेसे विलम्बसे साफ होता है-अपनी प्रकृ तिमें आता है, इसी तरहसे जो प्रव्रज्या स्वाभाविक अतिचार युक्त होनेसे प्रायश्चित्त आदि सामग्री की अपेक्षावाली होने के कारण विलम्बसे अपने स्वभावको पाती है, वह प्रव्रज्या धान्यविक्षिप्त समान कही जाती है ३। जिस प्रकार खेत से खलिहान में लाया गया अनाज बहुत अधिक દ્વારા પણ ફરીથી શુદ્ધ થઈ જાય છે, એવી પ્રવ્રયાને “ ધાન્યવિરક્ષિત સમાન પ્રવ્રજ્યા કહી છે,
19
३७४
જ્યારે અનાજની કાપણી કરીને તેના ડૂંડાંઓ ઉપર બળદોને ચલાવવામાં આવે છે ત્યારે અનાજના ફોતરાં જુદા પડી જાય છે અને તે અનાજ એક રાશિ-ઢગલા રૂપે રહેવાને બદલે પથરાઇ જાય છે, તે વખતે તે ધાન્ય સાથે જે તણખલાં, ફાતરાં વગેરે ભળેલા હોય છે તેમને પવનમાં સૂપડા વગેરે વડે ઉપણીને અલગ કરવામાં આવે છે. આ રીતે તેને સાફ કરવામાં સૂપડા આદિ સામગ્રીની આવશ્યકતા રહે છે, તે કારણે તેની સાફસૂફીમાં વિલંબ થાય છે. એ જ પ્રમાણે જે પ્રત્રજયા. સ્વાભાવિક અતિચારથી યુક્ત હાવાથી પ્રાયશ્ચિત આદિ સામગ્રીની અપેક્ષાવાળી હોવાને કારણે પેાતાના સ્વભાવને પ્રાપ્ત કરવામાં વિલંબ કરે છે, તે પ્રયાને ધાન્યવિક્ષિપ્ત સમાન કહી છે. જેમ ખેતરમાંથી ખળામાં લાવવામાં આવેલું ધાન્ય ઘણાં જ તણુખલાં, કાંકરા આદિથી યુક્ત
શ્રી સ્થાનાંગ સૂત્ર : ૦૩