________________
सुघा टीका स्था०४ उ.४ सू.१९ प्रवज्यास्वरूपनिरूपणम्
३७३ पुञ्जितपदस्य परप्रयोगः, पुञ्जितधान्यमित्यर्थः तेन समाना धान्यपुञ्जितसमाना लूनपूनविशुद्रपुञ्जीकृतधान्यतुल्या-सर्वातिवाररूपकचयरविरहेण लब्धस्वभावत्वात् इति प्रथमा प्रव्रज्या । तथा-धान्यविरेल्लितसमाना-विरेल्लितं-विस्तृतं च तद् धान्यं धान्यबिरेल्लितं यद् धान्यं विस्तृतं पवनेन शोधितमपुजीकृतं तद्विरेल्लित. धान्यं तेन समाना-तुल्या धान्यविरेल्लितसमाना-प्रवज्यायां धान्यविरेल्लित. सादृश्यं च स्वल्पेनाऽपि यत्नेन स्वभावलाभित्वेन, तथाहि-यथा-विस्तृतं बायुना समान३ और धान्य कर्षित समान४ जो प्रवज्या राशिकृत धान्यके समान होतीहै अर्थात् काटकर कूड़ा (भूसा)पलाय वगैरह सब हटाकर और साफ कर जिस प्रकार धान्यकी राशि कर दी जातीहै, इसी प्रकार जो प्रव्रज्या सर्वातिचार रूप कूड़ाकी सफाईसे बिलकुल शुद्ध स्वभावयाली होती है वह धान्यपुञ्जित समान प्रव्रज्या है ११ जो धान्य विस्तृत हो पवनमें उडावनी करके जिसे शुद्ध कर लिया गया हो, और जिसकी राशि नहीं की गई हो विखरा हुआ पड़ा हो ऐसा वह विरेल्लित धान्य है इसके समान जो प्रव्रज्या है वह धान्य विरेल्लित समान प्रव्रज्याहै । प्रव्रज्यामें धान्य विरेल्लित सदृशताहै, वह थोडेसे भी प्रयत्नसे उसमें स्वभाव लाभवाली हो जाने से है। जिस तरह विस्तृत वायुसे पूत शुद्ध किये विना राशि का धान्य अल्पसेभी प्रयत्नसे राशिरूपमें होकर अपनी प्रकृतिमें आ जाता है उसी तरहसे जो प्रत्रज्या अतिचारसे दूषित होने पर भी थोडेसे भी प्रायश्चित्त आदि द्वारा पुनः शुद्ध हो जाती है, ऐसी यह प्रव्रज्या धान्य સમાન, (૪) ધાન્યકર્ષિત સમાન. જે પ્રત્રજ્યા ધાન્યના ઢગલા જેવી હોય છે એટલે કે ધાન્યની કાપણી કરીને તેમાંથી નકામાં તણખલાં, કાંકરા વગેરે પદાર્થો દૂર કરીને તે ધાન્યને જેમ ઢગલે કરવામાં આવે છે, એ જ પ્રમાણે સમસ્ત અતિચાર રૂપ કચરાની શુદ્ધિ થઈ જવાને કારણે બિલકુલ શુદ્ધ સ્વભાવવાળી જે પ્રવજ્યાં હોય છે તેને ધાન્યપુંજિત સમાન પ્રવજ્યા કહે છે. જે ધાન્યને પવનમાં ઉપણીને તેમાંથી ઘાસ, ફેતરાં વગેરે દૂર કરી નાખીને જમીનપર ઢગલે કર્યા વિના વિસ્તૃત રૂપે પથરાયેલી સ્થિતિમાં પડયું રહેવા દેવામાં આવ્યું હોય એવા ધાન્યને વિલિત ધાન્ય કહે છે. તેના સમાન છે પ્રત્રજ્યા હોય છે. તેને ધાન્યવિલિતસમાન પ્રત્રજ્યા કહે છે. આ સમાનતા કેવી રીતે ચગ્ય છે તે હવે સ્પષ્ટ કરવામાં આવે છે. જેમ તૃણાદિથી યુક્ત વિસ્તૃત ધાન્ય થડા પવનથી પણ શુદ્ધ થઈ જાય છે. તેમાંથી તૃણાદિ ઊડી જઈને ધાન્યને શુદ્ધ કરી નાખે છે, એ જ પ્રમાણે જે પ્રવજ્યા અતિચારથી દૂષિત હોવા છતાં પણ થોડા સરખા પ્રાયશ્ચિત્ત આદિ
श्री. स्थानांग सूत्र :03