________________
सुधा टीका स्था०४ उ०३०४ सदृष्टान्तं श्रमणोपासकस्यावासनिरूपणम् २३ प्रवर्धमानशारदचन्द्रकलावत् प्रतिक्षणविलक्षणज्ञानादिलाभः, यद्वा - समः-साम्यं समभावजनितः प्रतिक्षणमपूर्वापूर्वकर्मनिर्जरा हेतुभूत्त आन्मपरिणामः, नस्य आयोलाभः समाऽऽयः, स प्रयोजनमस्येति सामायिकं व्रतम् , यद्वा-समस्याऽऽयो यस्मात् तत् समायं तदेव सामायिकम् , तत् यत्र स्थितः श्रावकः श्रमणभूतो भवति, तत् सावधयोगपरिववजननिरवद्ययोगप्रतिसेवनलक्षणं सामायिकमुच्यते । उक्तंच
" सामायिकं गुणानामाधारः खमिव सर्वभावानाम् ।
न हि सामायिकहीनाश्चरणादिगुणान्विता येन । १ । तस्माज्जगाद भगवान् सामायिकमेव निरुपमोपायम ।
शरीरमानसानेकदुःखनाशस्य मोक्षस्य । २।" इति, सामायिकविवरणं विस्तरत उपासकदशाङ्गसूत्रस्पास्मत्कृतागार-धर्मसंजीवनी टीकातोऽवसेयम् । अपनी समानता की भावना का नाम सम है, सम शब्द भावप्रधान है, सम प्राप्ति समाय है। यह-समाय प्रवर्धमान शरच्चन्द्र चान्दनी जैसा प्रतिक्षण विलक्षण ज्ञानादि का लाभ रूप होता है।
अथवा-समनाम, साम्य का है, यह-साम्य समभाव जनितआत्मपरिणाम है, और यह प्रतिपल अनिर्वचनीय कर्मनिर्जराका हेतु होता है, इस समका जो आय-लाभ है. यह समाय है यह ममाय जिसका प्रयोजन है वह सामायिक है । अथवा-समका लाभ जिससे होता है वह-समाय है, यह-समाय ही सामायिक है। इस सामायिक में स्थित श्रावक श्रमण समान होता है, क्योंकि-सामायिक व्रत सायद्य योगका परिवर्जन-और निरवद्य योगका प्रति सेवन रूप होता है। कहा भी है-“सामायिकं गुणानामाधार"-इत्यादि, इस सामायिक का પ્રાપ્ત થાય છે. રાગદ્વેષથી રહિત થઈને સમસ્ત જી પ્રત્યે સમાનતાની ભાવના રાખવી તેનું નામ “સમ” છે. “સમ” શબ્દ ભાવપ્રધાન છે સમ પ્રાપ્તિનું નામ “સમાય છે. તે સમાય પ્રવર્ધમાન શરદુ ચન્દ્રની ચાન્દની સમાન પ્રતિક્ષણ વિલક્ષણ જ્ઞાનાદિના લાભારૂપ હોય છે. અથવા “સમ” એટલે “સામ્ય” તે સામ્ય સમભાવ જનિત આત્મપરિણામ છે, અને તે પ્રતિપળ અનિર્વચનીય કર્મનિર્જરાના કારણ રૂપ બને છે. આ સમને જે આય (લાભ) છે તેનું નામ સમય છે આ સમાય જેનું પ્રયોજન છે, તે સામાયિક છે અથવા સમનો લાભ જેનાથી થાય છે તે સમાય છે, અને તે સમાય જ સામાયિક છે. આ સામાયિકની આરાધના કરતે શ્રાવક શ્રમણ સમાન હોય છે, કારણ કે સામાયિક વ્રત સાવદ્યોગના પરિવર્જન રૂપ અને નિરવ ગના પ્રતિસેવન રૂપ હોય છે. કહ્યું પણ છે है-“ सामायिकं गुणानामाधार" त्यादि. ॥ सामायितुं विशेष वि५२६५
श्री. स्थानांग सूत्र :03