________________
३६०
स्थानाङ्गसूत्रे कामाशंसाप्रयोगेण-शब्दादिकामाभिलाषकरणेन ३, अभिध्यानिदानकरणेनअभिध्या-लोभ:-अभिकाङ्क्षा, तेन निदानकरणम्-' एतस्मात्तपः प्रभृतेश्चक्रवयादिका ऋद्धि में भवतु' इत्येवं परभवसंवन्धिचक्रवर्त्यादिपदमार्थनम्, तेन । इयमपि भावनाऽन्यत्रैचमुक्ताविघ्न उपस्थित करना २ शब्दादि कामोंकी अभिलाषा करना ३ और लोभके वशवर्ती होकर निदान (नियाणा) करना ४ जीव कुमार्गकी देशनासे सुमार्गका एक प्रकारसे लोप करता है, ऐसा जीव स्वयं भी कुमार्गगामी होता है तथा दूसरोंका उस पर चलनेसे उसके द्वारा उपार्जित पाप कर्मों का भागी होताहै,अतः वह साम्मोहनाके लिये कर्मों का बन्धक होता है, मोक्षमार्गकी आराधनामें प्रवृत्तिशाली जीवके द्वारा सन्मार्गका प्रचार होता है, जीच उसके कहनेसे कुमार्गका त्याग कर सुमार्ग पर चलते हैं । अतः ऐसे जीवके लिये जो विघ्नभूत होता है उसकी आराधनामें विघ्न उपस्थित करता है वह भी साम्मोहताके योग्य कर्मों का उपार्जन करता है। इसी प्रकारसे कामाशंसाप्रयोग आदिमें भी समझ लेना चाहिये । तप करते हुए इस तपस्या आदिके फलसे चक्रवर्ती आदिकी विभूति मुझे मिले ऐसी चाहना करना इसका नाम निदान है यह भावना भी अन्यत्र इस प्रकारसे कही गई है४३ छ-(१) भागने उपदेश पाथी, (२) भासमान साधनमा प्रवृत्त માણસની પ્રવૃત્તિમાં વિન નાખવાથી, (૩) શબ્દાદિ કામોની અભિલાષા ४२पाथी मने (४) सोलन साधीन ४२ निहान (निया) ४२पोथी उमाગની દેશના આપનાર જીવ સુમાર્ગને લેપ કરે છે એ જીવ પોતે કુમાર્ગગામી હોય છે, તે કારણે અન્ય દ્વારા ઉપાર્જિત કર્મોને પણ ભાગીદાર બને છે. તેથી એ જીવ સંમેહતાને યોગ્ય કર્મોને બન્યક બને છે.
મોક્ષમાર્ગની આરાધનામાં પ્રવૃત્ત જીવ દ્વારા સન્માગને પ્રચાર થાય છે. તેની પ્રેરણાથી જીવ કુમાર્ગને ત્યાગ કરીને સન્માર્ગે ચડી જાય છે એવા જીવની પ્રવૃત્તિમાં વિદ્ધ નાખનાર જીપ સાંમેહતાને યોગ્ય કર્મોનું ઉપાર્જન કરે છે. એ જ પ્રમાણે કામશંસા પ્રયોગ આદિમાં પણ સમજી લેવું. તપસ્યા કરતી વખતે એવી ભાવના સેવવી કે તપસ્યાના ફળરૂપ મને ચક્રવતી આદિની વિભૂતિ પ્રાપ્ત થાય, તે પ્રકારની ભાવનાનું નામ જ નિદાન અથવા નિયાણ છે આ ભાવનાને પણ અન્યત્ર આ પ્રમાણે વર્ણવી છે—
श्री स्थान॥ सूत्र :03