________________
३५८
स्थानाङ्गसत्रे ___ तथा-चतभिः स्थान या आभियोग्यतायै अभियोगः - व्यापारणं, तयोग्याः-अभियोग्याः, त एवाभियोग्या-किङ्करदेवविशेषाः, तद्भाय आभियोग्यता, तस्यै कर्म प्रकुर्वन्ति, तद्यया-आत्मोत्कर्षेण-स्वगुणगर्येण १, परपरियादेन-अन्यदीयदोषपरिकीर्तनेन २, भूतिकर्मणा--भूत्या-भस्मना, उपलक्षणत्वात्तपस्या करता है, लोकरंजनके लिये जो निमित्तादेशी होकर अच्छे २ खाने पीनेके साधनोंको जुटाता रहताहै३, जो दयासे और अनुकंपासे रहित होता है ४, ऐसी वह व्यक्ति आसुरी भायनावाला माना गया है। इन चार कारणों से जीय आभियोग्यता भृत्यपनेके योग्य कर्मों का बन्ध करता है-जैसे-आत्मोत्कर्ष अपने गुणोंके गौरवका कथन करना अर्थात् अपनी झूठी श्लाघा करना अपने भीतर रहे हुए मामूली गुणको असाधारण समझना, वृथा अहङ्कारसे फूले हुए रहना यह सब यहाँ आत्मोत्कर्षसे लिया गया है। स्वोत्कर्ष स्वाभिमानमें और इसमें अन्तर है स्वोत्कर्ष भावनाघाला व्यक्ति अपने द्वारा ऐसे कार्य करनेसे अपने आपको बचाता रहता है कि जिसमें उसकी आत्माका पतन होता हो गृहीत चारित्रमें बाधा आती हो सदाचारमें दृषण लगता हो, कषाया. दिकोंकी वृद्धि होती हो १ दूसरा कारण है-पर परिवाद-दूसरेके दोषोंको प्रकट करना अर्थात् दूसरोंके वास्तविक गुणोंको या निंदाके अभिप्रायसे દેશી (ભવિષ્યવાણી ભાખનારે) થઈને સારી સારી ખાવાપીવાની સામગ્રીઓ એકત્ર કરતું રહે છે, કે જે દંયા અને અનુકંપા ભાવથી રહિત હોય જ છે, એવા જીવને આસુરી ભાવનાવાળે માનવામાં આવ્યું છે
નીચેના ચાર કારણોને લીધે જ અભિગતાને ગ્ય કર્મોને બન્ય કરે છે–(૧) આત્મકલાઘા-પિતાના ગુણોનું ગૌરવ કરવું, પિતાના સામાન્ય ગુણને પણ અસાધારણું સમજ, ખોટી બડાઈ હાંકવી અને મિથ્યાભિમાનમાં જ લીન રહેવું તેનું નામ આ કર્ષ (આત્મશ્લાઘા) છે. સ્કર્ષ, સ્વાભિમાન અને આત્મત્કર્ષમાં ઘણું તફાવત છે સ્કર્ષ લાવનાવાળે માણસ તે પિતાના આત્માનું પતન થાય, ગૃહીત ચારિત્રમાં દેષ લાગી જાય, સદાચારને લેપ થઈ જાય અને કષાયાદિકની વૃદ્ધિ થાય, એવી પ્રવૃત્તિથી દૂર જ રહે છે. ત્યારે આત્મશ્લાઘા કરનારે જીવ તે ઉપર્યુક્ત પ્રવૃત્તિમાં જ લીન રહે છે.
બીજુ કારણ–પર પરિવાદ-અન્યના દેને પ્રકટ કરવા તેનું નામ પરપરિવાદ છે. પરંપરિવાદ કરનારે જીવ અન્યના વાસ્તવિક ગુણને જોવાને બદલે
श्री. स्थानांग सूत्र :03