________________
३५६
66
जो संजओवि यासु अप्पसत्यासु वह कहंचि
सो त छाया - यः संयतोऽप्येतासु, अपशस्तासु वर्त्तते कथश्चित् ।
स तद्विधेषु गच्छति, सुरेषु भजनीयश्चरणहीनः ॥ १ ॥ इति । पूर्वमासुरादिरपध्वंस उक्तः, स चासुरत्वादिनिबन्धन इत्यसुरादिभावना - स्वरूपभूतान्यसुरादित्वसाधनकर्मणां कारणानि चतुर्भिः - मूत्रैराह - " चउहिं ठाणेहिं " इत्यादि - जीवाश्म दुर्भिः स्थानैरासुरतायै असुर एव आसुरः, तद्भावस्तत्ता, तस्यै कर्म - असुरायुष्कादि प्रकुर्वन्ति तद्यथा - कोपशीलतया - क्रोधस्वभावतया १, " जो संजओ वि सया सु " इत्यादि । जो संयत जीव इन अप्रशस्त भावनाओंमें रहता है यह मरकर उन देवोंमें जाता है और चरणहीनचरित्रहीन जीव में वहां जाने की भजना है। आसुरादि रूप जो अपध्वंस कहा गया है वह असुरत्वादि है, कारण जिसका ऐसा होता है। इसलिये अब सूत्रकार असुरादि भावनाके स्वरूपभूत जो कारण हैं अर्थात् असुरता आदिके साधनभूत कर्मोंके जो कारण हैं उनका कथन चार सूत्रोंसे करते हैं-" चउहिँ ठाणेहिं " इत्यादि जीव इन वक्ष्यमाण चार कारणोंसे असुरताके साधनभूत कर्मों का उपार्जन करते हैं-वे चार कारण ये हैं- कोपशीलता, क्रोध स्वभावता जरा जरासी बात में क्रोधका आवेग आजाना चेहरे ऊपर सदा आखोंका चढा रहना इत्यादि रूपसे जो जीवका स्वभावहै वह कोपशीलता है। इसकोपशी
गच्छ, सुरेसु भइओ चरणहीणो ॥ १ ॥ "
स्थानाङ्गसूत्रे
સયત જીવ આ અપ્રશસ્ત ભાવનાઓમાં રહે છે તે મરીને ઉપર્યુક્ત દેવામાં ઉત્પન્ન થાય છે, પણ ચરણહીન (ચારિત્રહીન) જીવનું ત્યાં વિકલ્પે ગમન થાય છે. એટલે કે એવા જીવ દેવલાકમાં જાય છે પણ ખરા અને નથી પણ જતા. અસુરાદિ રૂપ જે અપવ'સ કહ્યા છે, તે અસુરવ આદિ રૂપ કારણવાળા હાય છે. તેથી હવે સૂત્રકાર અસુરાદિ ભાવનાના સ્વરૂપભૂત જે કારણેા છે એટલે કે અસુરતા આદિના સાધનભૂત કર્માંના જે કારણેા છે તેમનું ચાર સૂત્રા द्वारा उथन ४३ छे-" चउहिं ठाणेहिं " त्याहि
જીવ નીચેના ચાર કારણેાને લીધે અસુરતાના સાધનભૂત કર્માનું ઉપાજંન કરે છે—(૧) કાપશીલતા અથવા ક્રોધ સ્વભાવતા-વાત વાતમાં ગુસ્સે થવું, ક્રોધથી આંખે. લાલ કરવી, ડાળા કાઢવા, ક્રોધને લીધે લાલચેાળ મુખાકૃતિ કરવી, ઇત્યાદિ રૂપ જીવનેા જે સ્વભાવ હોય છે તેનું નામ કાપશીલતા છે. તે કાપશીલતાને કારણે જીવ અસુરપર્યાયના કારણભૂત આયુષ્ય આદિ
શ્રી સ્થાનાંગ સૂત્ર : ૦૩