________________
२४०
स्थानासो अपि च
स्वस्ति श्री भोजराज ! त्रिभुवन विजयी धार्मिकस्ते पिताऽभूत् , पित्रा ते मे गृहीता नवनवति युता रत्नकोटिर्मदीया। तास्त्वं देहि प्रदेयैः सकलबुधगणे आयते वृत्तमेतत् ,
नो वा जानन्ति नूनं नवकृतमथवा देहि लक्षं ततो मे" ॥१॥ इति एवं प्रकारेण तत्र निगृहीतो राजा, प्रतिनिभता चास्यासत्यवचनं ब्रुवाण प्रत्य सत्यवचनस्यैवोपन्यासादिति ।
चतुर्थ भेदमाह - ' हेउ ' इति, हेतुः - यत्रोपन्यासोपनये
तथा-" स्वस्ति श्री भोजराज" इत्यादि । इस श्लोकका भाव भी पूर्वोक्त श्लोकके अनुसारही है इसमें भोजराजके पिताको त्रिभुवनविजयी और धार्मिक प्रकट किया गया है निन्यानवे ९९ करोड़ रत्न उन पर मुझे लेना है ऐमा कर्जा इसमें कहा गया है अतः वह तुम मुझे दो यह बात यहां के सब विद्वानोंको ज्ञात है और यदि वे इस पातसे अनभिज्ञ हैं तो हमारी कृति यह अपूर्व है अतः इसे अपूर्व होनेके कारण आप हमें अपनी घोषणाके अनुसार १ लाख रुपया प्रदान कीजिये।
इस प्रकारसे राजा निगृहीत परास्त हो जाताहै यहां इस कथनमें जो प्रतिनिभता आई है, वह असत्य वचन बोलनेके प्रति "मैंने ये श्लोक तो सुनेही हैं-इस प्रकारसे कहनेवाले राजाके प्रति असत्य वचनके उपन्याम करनेसेही आई है, क्योंकि बादीके द्वारा उपन्यस्त पदार्थका उत्तर
तथा-" स्वस्तिश्री भोजराज" त्याल. मा श्वन मापा ५५ 8५ ચુકત શ્લોક જેવું જ છે. આ લેકમાં ભેજરાજાના પિતાને ત્રિભુવનવિજયી અને ધાર્મિક કહ્યા છે, અને તેમની પાસે પિતાનું (આ અપૂર્વ શ્લોક બના વનારનું) ૯ કરોડ રનનું લેણું છે. મારી આ વાત અહીના સર્વ પંડિત જાણે છે. જે તે એ આ વાતને ન જાણતા હોય તે મારી આ કૃતિ અપૂર્વ હોવાને કારણે આપે જાહેર કર્યા અનુસાર એક લાખ રૂપીઆનું ઈનામ મને भनय.
આ પ્રકારે રાજા પરાસ્ત થાય છે એવું બતાવવામાં આવ્યું છે.
આ કથનમાં પ્રતિનિભતા કેવી રીતે આવી છે તે હવે સમજાવવામાં माव छ-" में मा २४ पडतां सम छ, " मा ४२ना असत्यવચન બોલનારની સામે “ મારા બાપાનું તમારા પિતાશ્રી પાસે એક લાખ રૂપીઆનું લેણું છે. ” આ પ્રકારના અસત્ય વચનને ઉપન્યાસ કરવાથી તેમાં પ્રનિનિભતા આવી છે. કારણ કે વાદીના દ્વારા ઉપન્યસ્ત પદાર્થને ઉત્તર તેના જેવી જ વસ્તુ વડે અપાયા છે. જેમ પહેલાં રાજાએ જૂઠાણાને આશ્રય લીધે
श्री. स्थानांग सूत्र :03