SearchBrowseAboutContactDonate
Page Preview
Page 248
Loading...
Download File
Download File
Page Text
________________ २३२ स्थानाङ्गलो ज्ञातेनान्यदीयमतनिराकरणाय परिगृहीतेन स्वकीयमतमेव दुष्टं भयेद यत्र तद् आत्मोपनीतम् । यथा परिषदि केनापि कथितम्-अत्र सर्वे मूर्खा ' इति । अत्रसर्वपदेन स्वात्माऽपि मूर्खतयोपात्त इति । आहरणतदोषता चात्र स्ववचनदोषात् । यथापा “ सव्वे पाणा न हंतव्वा” सर्वे प्राणिनो न हन्तव्याः अस्य पक्षस्य दूषणाय कथिदाह-अन्यधर्मस्थितास्तु हन्तव्या विष्णुना राक्षसा इव, एवं वदता तेनास्मैव हन्तव्यतया उपनीतः तस्यापि धर्मान्तरस्थितत्वात् । अथवा-केनापि राज्ञा पृष्टः-'तडागोऽयं कथमभेद्यो भवति ?' अन्येन कथितम्-द्वात्रिंशल्लक्षणे पुरुषेत्र निखाते सत्यभेद्यो भवतीति। अमात्येन तु-स एव तत्र तादृशगुणसम्पन्नत्या. कि जो अन्य मतके निराकरणके लिये दिया गया है परन्तु उससे स्वयं का मतही दुष्ट हो जाय वह आत्मोपनीतहै जैसे किसी सभामें किसीने कहा-यहां सबही मूर्ख है सो इस प्रकारके कथनसे कहनेवालेको भी मूर्खता प्राप्त हो जाती है क्योंकि सर्व पदसे यह भी गृहीत हो जाता है ऐसे कथनमें आहरणतदोषता स्वयचनदोषसे है अथवा-जैसे-"सच्चे पाणा न हंतच्या' इस कथनको क्षित करने के लिये कोई ऐसा कहे कि अन्य धर्मस्थित प्राणीको तो विष्णुने जैसे राक्षसोंको मारा है चैसे मार देना चाहिये इस प्रकारके उसके कथनके अनुसार यह स्वगं मी हन्तव्य रूपसे उपस्थित हो जाता है क्योंकि वह स्वयं भी धर्मान्तरमें स्थित है अथवा-किसी राजाने पूछा-यह तालाव अमोघ कैसे हो सकता है तब किसीने कहा-बत्तीस लक्षणोंवाला यदि कोईपुरुष यहां पर जीता गाड़ દષ્ટાન્ત આપવામાં આવ્યું હોય, પરંતુ તેના દ્વારા પિતાના મતનું જ ખંડન થઈ જતું હોય, તે એવા દષ્ટાન્તને આત્માનીત કહે છે. જેમકે કોઈ સભામાં भास से माले , “ मी मां भूमि मेत्र याय छ." तो તેના આ કથન દ્વારા તે પોતે પણ મૂર્ખ ઠરે છે કારણકે “બધા મૂખે છે” એમ કહેવામાં કહેનાર પોતે પણ મૂખ રૂપે ગણાઈ જાય છે. આ કથનમાં स्वययन पने सीधे भारतदोषता छ. अया-" सव्वे पाणा न हतन्या" કોઈ પણ જીવને હણ જોઈએ નહીં, ” આ કથનને દૂષિત કરવાને માટે કોઈ એવું કહે કે “જેમ ભગવાન વિષ્ણુએ રાક્ષસને મારી નાખ્યા હતા, તેમ અન્ય ધર્મસ્થિત છને મારી નાખવા જોઈએ, આ કથન અનુસાર તે આવું કહેનાર પણ હણ નાખવાને યોગ્ય પ્રતિપાદિત થાય છે, કારણ કે અન્ય ધર્મને માનનારા લોકોની દૃષ્ટિએ તે તે પણ વિધમી જ છે. અથવા–કઈ રાજાએ પૂછયું. “આ તળાવ અમેઘ કેવી રીતે બની શકે?” ત્યારે કોઈએ એવો જવાબ આપે કે “કોઈ બત્રીસ લક્ષણે श्री. स्थानांग सूत्र :03
SR No.006311
Book TitleAgam 03 Ang 03 Sthanang Sutra Part 03 Sthanakvasi
Original Sutra AuthorN/A
AuthorGhasilal Maharaj
PublisherA B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
Publication Year1965
Total Pages636
LanguageSanskrit, Hindi, Gujarati
ClassificationBook_Devnagari, Agam, Canon, & agam_sthanang
File Size37 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy