SearchBrowseAboutContactDonate
Page Preview
Page 246
Loading...
Download File
Download File
Page Text
________________ २३० स्थानाङ्गसूत्रे अथ तृतीयमाहरणतदोषज्ञातमाह-' आहरणतद्दोसे' इत्यादि । आहरणतदोषः, स च चतुर्द्धा-अधर्मयुक्त-प्रतिलोमात्मोपनीत-दुरुपनीतभेदात् । तत्र प्रथमभेदमाह-' अधम्मजुत्ते' इत्यादि। यदुदाहरणं पापाभिधानस्वरूपं कस्यचिदर्थस्य साधनायोपादीयते येन च प्रतिपादितेन श्रोतुरधर्मबुद्धिर्जन्यते तदधभयुक्तमुदाहरणम् , यथा कथाप्रसंगे केनचिदुक्तं सप्तरात्रोषितं कांस्यपात्रस्थित धृतं विषायते तच्छृखा कश्चित्तथाविधं धृतं प्रद्वेषिणे भ्रात्रे दत्वा मारित इति आहरणदोषता चास्याधर्मयुक्तत्त्वात्-तथाविध श्रोतुरधर्मज्ञानोत्पादकत्वाच्चेति। अंशके त्यागसे एवं धृतिरूप अभिमत अंशके ग्रहणसे आहरणतद्देशता है इस प्रकारसे आहरणतद्देशका यह सभेद कथन है____आहरणतद्दोषका कथन इस प्रकारसे है-अधर्मयुक्त १ प्रतिलोम २ आत्मोपनीत ३और दुरुपनीत ४ ये इसके चार भेद हैं-जो उदाहरण पाप कथन स्वरूप हो और किसी अर्थकी सिद्धि के लिये दिया गया है कि जिमके प्रतिपादित होने पर श्रोताको अधर्मबुद्धि हो जाय, ऐसा वह उदाहरण अधर्मयुक्त उदाहरण है जैसे कथा प्रसङ्गमें किसीने ऐसा कहा कि सात रात तक कांसेकी थाली में रखा गया घृत विषके तुल्य हो जाता है इस बातको सुनकर किसीने ऐसाही किया और उस घृतको अपने द्वेषी भाईके लिये दे दिया तब वह उसके खानेसे मर गया इस उदाहरणमें आहरणदोषता अधर्मयुक्त होनेसे है। અનભિમત અંશના ત્યાગ અને ધૃતિરૂપ અભિમત અંશન ગ્રહણની અપેક્ષાએ આહરણતદ્દેશતા છે. આ પ્રકારે આહરણતદૃશતાના ચારે ભેદનું કથન અહીં સમાપ્ત થાય છે. આહરણતોષતું હવે સ્પષ્ટીકરણ કરવામાં આવે છે–તેના નીચે પ્રમાણે या से छ-(१) मधमयुश्त, (२) प्रतिसाम, (3) मामायनीत, अने (४) रुपनीत. જે ઉદાહરણ પાપકથન સ્વરૂપ હય, અને કઈ એવા અર્થનું પ્રતિપાદન કરવા નિમિત્તે આપવામાં આવ્યું હોય કે જેનું પ્રતિપાદન થઈ જવાથી શ્રોતાની બુદ્ધિ અધર્મયુક્ત થઈ જાય, એવા ઉદાહરણને અધર્મયુક્ત ઉદાહરણ કહે છે જેમકે કઈ એક કથાકારે એવું કહ્યું કે સાત દિનરાત સુધી કાંસાની થાળીમાં મૂકી રાખેલું ઘી વિષસમાન થઈ જાય છે. આ વાત સાંભળીને કેઈ માણસે એ પ્રમાણે જ કર્યું –દીને કાંસાની થાળીમાં સાત દિનરાત રાખી મૂકયું. ત્યાર બાદ તેણે તે ઘી પિતાને દ્વેષ કરનાર ભાઈને મારી નાખવા માટે વાપર્યું. તે ઘી ખાવાથી તેને ભાઈ મરી ગયે. આ ઉદાહરણમાં અધર્મયુક્તતાને કારણે તથા શ્રોતામાં અધર્મજ્ઞાન ઉત્પન્ન કરનાર હોવાને કારણે આહરણદોષતા છે. श्री. स्थानांग सूत्र :03
SR No.006311
Book TitleAgam 03 Ang 03 Sthanang Sutra Part 03 Sthanakvasi
Original Sutra AuthorN/A
AuthorGhasilal Maharaj
PublisherA B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
Publication Year1965
Total Pages636
LanguageSanskrit, Hindi, Gujarati
ClassificationBook_Devnagari, Agam, Canon, & agam_sthanang
File Size37 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy