SearchBrowseAboutContactDonate
Page Preview
Page 245
Loading...
Download File
Download File
Page Text
________________ सुधा टीका स्था०४ उ०३ सू०४१ दृष्टान्तभेदनिरूपणम् ૨૧૧ चतुर्थभेदमाह-'निस्साययणे' इत्यादि । निश्रया वचनं निश्रावचनम् । अयमाशयः कमपि विनीतविनेयमालंब्य यदन्य मबोधाय वचनं तधन विधेयतयोच्यते तदाहरणं निश्रावचनम् । यथा मार्दवादि गुणसंपनयिनेयनिश्रया असहमानानन्यान् विनेयान् प्रति कथनम् । यथा गौतमममिलक्ष्य भगवतो महावीरस्य कथनमिवेति । यथा सद्यः प्रबजितस्य गागलिमुनेः केवलज्ञानोत्पत्तावनुत्पन्न केवलज्ञानत्वेन परित्यक्तधृति गौतम प्रति भगवान् कथितवान्-चिरसंश्लिष्टोऽसि गौतम ! चिरपरिचितोऽसि गौतम ! मात्यम धृति कार्षीः' इत्यादि वचनप्रकारेण गौतममनुशासयता भगवताऽन्येऽप्यनुशासिता इति । अत्राधृतिरूपानभिमतांशत्यागाद् धृतिरूपाभिमतांशग्रहणादाहरण तदेशतेति इत्याहरणतदेशोदाहरणम् ॥ २॥ विनीत शिष्यको लेकर अन्यके प्रबोधनके लिये वचन जहां विधेय. रूपसे कहा जाताहै वह आहरण निश्रावचन है जैसे-मार्दवादि(कोमलता) गुणसंपन्न पिनेय शिष्यकी निश्रासे असहमान अन्य शिष्योंके प्रति गौतमको लक्ष्यकर जैसा भगवान् महाचीरने कहा था, उस तरहसे कहना जैसे जब तुरतके दीक्षित गागलिमुनिको केवलज्ञान उत्पन्न हो गया तब केवलज्ञान नहीं होनेसे परित्यक्त धृतिवाले गौतमसे भगवान ने कहा-बहुत दिनों संश्लिष्ट हो गौतम ! चिरपरिचित हो गौतम ! तुम अतिको प्राप्त मत होओ इत्यादि वचन प्रकारसे गौतमको अनुशासित करनेवाले भगवान्मे अन्योंको भी अनुशासित किया यहां अधृतिरूप अनभिमत “निश्रावचन" 15 विनीत शिष्यनी मी आधीन अन्यने प्रमाधित કરવા નિમિત્તે વિધેય રૂપ જે વચને કહેવામાં આવે છે તેનું નામ આહરણનિશ્રાવચન છે. જેમકે-માર્દવાદિ ગુણસંપન્ન વિનીત શિષ્યની નિશ્રાને સહન ન કરનારા અન્ય શિને ગૌતમ સ્વામીને લક્ષ્ય કરીને જે વચને મહાવીર પ્રભુએ કહ્યા હતાં તે વચનેને નિશ્રાવચન કહે છે, તે પ્રસંગ હવે પ્રકટ કરવામાં આવે છે—તુરતના દીક્ષિત ગાલિ મુનિને જ્યારે કેવળજ્ઞાન થયું ત્યારે પરિત્યક્ત ધૃતિવાળા ગૌતમસ્વામીને મહાવીર પ્રભુએ આ પ્રમાણે કહ્યું હતું—ઘણા જ દિનેથી સંલિષ્ટ છે ગૌતમ! ચિરપરિચિત છો ગૌતમ ! તું અતિસંપન્ન ન થઈશ પરિત્યક્ત થતિવાળા થવું તારે માટે ઉચિત નથી” ઈત્યાદિ વચને દ્વારા ગૌતમને અનુશાસિત કરનાર મહાવીર પ્રભુએ અન્ય મુનિજનોને પણ અનુશાસિત કર્યા હતા. અહીં અનભિમત રૂપ અતિ રૂપ श्री. स्थानांग सूत्र :03
SR No.006311
Book TitleAgam 03 Ang 03 Sthanang Sutra Part 03 Sthanakvasi
Original Sutra AuthorN/A
AuthorGhasilal Maharaj
PublisherA B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
Publication Year1965
Total Pages636
LanguageSanskrit, Hindi, Gujarati
ClassificationBook_Devnagari, Agam, Canon, & agam_sthanang
File Size37 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy