SearchBrowseAboutContactDonate
Page Preview
Page 230
Loading...
Download File
Download File
Page Text
________________ २१४ स्थानाङ्गसूत्रे ___ अनेन कथनेन श्रोतृणां मनसि संसारकारणेष्वारम्मपरिग्रहेष्वपि वापीपुत्रा दिषु धर्मजनकत्वं स्थापितमिति भवत्येव तस्यापि-आहरणतदोषतेति । ३ । चतुर्थभेदमाह-' उवन्नासोवणए' इति । वादिना स्वाभिमतसाध्यस्य साधनाय हेतूपन्यासे कृते तद्विघटनाय प्रतिवादिना यद् विरुद्धार्थस्योपनयनं क्रियते स उपन्यासोपनयः, यथा आत्मा अफर्ता अमूर्तत्वाद्गगनवदिति वादिनोक्ते सति तद्विघटनाय प्रतिवादिनोच्यते यदि गगन दृष्टान्तेन त्वया आत्मनि अकर्तृत्वं साध्यते संसारके कारण आरम्भ एवं परिग्रह रूप वापो पुत्रादिकों में भी धर्मजनकता स्थापित होती है। अतः यह आहरणतदोषवाला है तात्पर्य इसका ऐसा है कि यहां ऋतु (यज्ञ) और सत्यके दृष्टान्तसे वापी एचं पुत्रों में धर्मजनकता पुष्टको गई है, अतः ये दोनों दृष्टान्त दृष्टान्तके दोषयाले हैं । "उवन्नासोवणए" यह चतुर्थ भेद है इसका तात्पर्य ऐसा है कि किसी यादीने अपने साध्यको सिद्ध करने के लिये हेतुका प्रयोग किया और उसे विघटन(निवा रण) करने के लिये प्रतिवादीने विरुद्धार्थका उपनयन किया जैसे-"आत्मा अकर्ता अमूर्तत्वात् गगनवत् " ऐसा किसी वादीने-सांख्यने कहा इसके विरुद्ध प्रतिवादीने उसके मन्तव्यको हटाने के लिये ऐसा कहा कि यदि तुम गगनके दृष्टान्तको लेकर आत्मामें अकर्तृत्व सिद्ध करते हो "वर कूपशताद्वापी" त्याह-मालित छ. माथन द्वारा श्रोता. એના મનમાં સંસારના કારણભૂત આરંભ અને પરિગ્રહ રૂપ વાપી પુત્રાદિર્કમાં પણ ધર્મજનતા સ્થાપિત થાય છે. તેથી આ આહરણતદ્રોવાળું દષ્ટાંત છે. આ કથનનું તાત્પર્ય એ છે કે અહીં ક્રતુ (યજ્ઞ) અને સત્યના દષ્ટાન્ત દ્વારા વાપી (વાવ) અને પુત્રેમાં ધર્મજનતા પુષ્ટ કરવામાં આવી છે. તેથી આ બન્ને દષ્ટાન્ત દષ્ટાન્તના દેવાળાં છે. ___उबन्नासोवणए " ' उपन्यासीपनय' मा यो ५४२नो लापा હવે સ્પષ્ટ કરવામાં આવે છે-કઈ વાદીએ પિતાના સાધ્યને સિદ્ધ કરવાને માટે હેતુને પ્રવેગ કર્યો તેને તેડી પાડવાને માટે પ્રતિવાદીએ વિરુદ્ધાર્થનું उपनयन (मा५५) ४१, म " आत्मा अकर्ता अमूर्तत्वात् गगनवत् " અમૂર્ત હોવાને કારણે આત્મા આકાશની જેમ અકર્તા છે”, આ પ્રકારનું કથન કેઈ સાંખ્યમતવાળાએ કર્યું. તેના આ મતનું ખંડન કરવાને માટે તેના કરતાં વિરૂદ્ધ અભિપ્રાય ધરાવનારે આ પ્રમાણે દલીલ કરી. “જો તમે ગગનના દષ્ટાન્તને આધારે આત્મામાં અકર્તત્વ સિદ્ધ કરતા હો તે એજ श्री. स्थानांग सूत्र :03
SR No.006311
Book TitleAgam 03 Ang 03 Sthanang Sutra Part 03 Sthanakvasi
Original Sutra AuthorN/A
AuthorGhasilal Maharaj
PublisherA B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
Publication Year1965
Total Pages636
LanguageSanskrit, Hindi, Gujarati
ClassificationBook_Devnagari, Agam, Canon, & agam_sthanang
File Size37 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy