SearchBrowseAboutContactDonate
Page Preview
Page 231
Loading...
Download File
Download File
Page Text
________________ सुघा टी. स्था. ४उ. ३.४१ दृष्टान्तमेद निरूपणम् २१५ तदा तेनैव दृष्टान्तेनाभोक्तत्वमपि सिद्धयतु तच्चानिष्टमिति । यथा वा मांस भक्षणम् अदुष्टं प्राण्यङ्गत्वात् ओदनवदिति प्रयोगेण वादिना मांसभक्षणे दोषाभावः प्रतिपाद्यते तत्र प्रतिवादिना कथ्यते प्राण्यङ्गत्वाविशेषात् स्वपुत्रमांसभक्ष णमपि विधेयं स्यादिति आहरणोपन्यासः । यद्वा-यत्किचित्साधर्म्यमादाय मयर्तमानं प्रति यत्किचित्साधम्र्येणैव प्रत्यवस्थानमाहरणोपन्यास इति । • तो इसी दृष्टान्तसे अमोत्कृत्व भी सिद्ध हो जाना चाहिये क्योकि गगनमें अकृर्तृत्व और अभोक्तृत्व ये दोनों बाते हैं परन्तु सांख्य आत्मामें अभोक्त्व मानता नहीं है यह उसे अनिष्ट है "अकर्ता निर्गुणो भोक्ता आत्मा काfपलदर्शने " ऐसा उसका कथन है अथवा ऐसा कहना कि मांस भक्षणं अदुष्टं प्राण्यङ्गत्वात् ओदनवत् " ओदनकी तरह मांसका भक्षण अदुष्ट है क्योंकि उसकी तरह वह भी प्राणीका अङ्ग है इस प्रकारके कथन में ओदन दृष्टान्त लेकर प्राण्यङ्ग हेतुद्वारा वादीने मांस भक्षण में दोषाभाव प्रतिपादित किया तब प्रतिवादीने ऐसा कहा प्राणी अङ्गकी अविशेषता होनेसे स्वपुत्रका मांस भक्षणभी विधेष हो जाता है इस तरह से यह कथन विरुद्धार्थका उपनयन - उपन्यासोपनय रूप है अथवा चाहे जो कुछ साधर्म्य लेकर प्रवर्तमानके प्रति चाहे किसी साधसेही प्रत्यवस्थान करना यह उपन्यासोपनय आहरणोपन्यास है દૃષ્ટાન્ત દ્વારા આત્મામાં અનેકતૃત્વ પણ સિદ્ધ થઈ જવું જોઈ એ, કારણ શમાં અકર્તૃત્વ અને અભાતૃત્વ, આ બન્નેને સદ્ભાવ છે પરન્તુ સાંખ્ય મતને માનનારા લેાકેા આત્મામાં અભકતૃત્વ માનતા નથી-એ स्वार्थ छे. " अकर्ता निर्गुणो भोक्ता, आत्मा कपिलदर्शने આત્માને અકર્તા. નિણુ અને ભક્તા માને છે. . અથવા એવું કહેવુ કે " मांस भक्षणं अदुष्टं प्राण्यङ्गस्वात् ओदनवत् " सोहननी प्रेम भांसनुं लक्षण પણ અદૃષ્ટ છે, કારણ કે તેની જેમ તે પણ પ્રાણીનું અ‘ગ છે. ’ भाउ વાત તેમને માટે " तेथे। तो આ પ્રકારના કથન વડે એદન દૃષ્ટાન્તના આધાર લઈ ને પ્રાણ્યગ હતુ દ્વારા વાદીએ માંસ ભક્ષણમાં દોષના અભાવનું પ્રતિપાદન કર્યુ ત્યારે પ્રતિવાદીએ એવી દલીલ કરી કે “ પ્રાણીના અંગની અવિશેષતા હોવાથી સ્વપુત્રના માંસનું ભક્ષણુ પણ વિધેય થઈ જાય છે એટલે કે સ્વપુત્રનું માંસ ખાવાના પણ નિષેધ સંભવી શકે નહી. '' આ રીતે આ કથન વિરૂદ્ધાના ઉપનયન (आशिष) ३५ भेटले ! उपन्यासोपनय ३५ हे. अथवा अर्थ याशु साधની અપેક્ષાએ પ્રવર્તમાનમાં કાઈ પણું સાધમ્ય વડે જ પ્રત્યવસ્થાપન કરવું તેનું નામ ઉપન્યાસેાપનય આહરણેાપન્યાસ છે. શ્રી સ્થાનાંગ સૂત્ર : ૦૩ ܕܕ
SR No.006311
Book TitleAgam 03 Ang 03 Sthanang Sutra Part 03 Sthanakvasi
Original Sutra AuthorN/A
AuthorGhasilal Maharaj
PublisherA B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
Publication Year1965
Total Pages636
LanguageSanskrit, Hindi, Gujarati
ClassificationBook_Devnagari, Agam, Canon, & agam_sthanang
File Size37 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy