SearchBrowseAboutContactDonate
Page Preview
Page 227
Loading...
Download File
Download File
Page Text
________________ सुघाटीका स्था०४ उ०३ सू०४१ दृष्टान्तभेदनिरूपणम् २११ यद्वा ज्ञातमुपपत्तिमात्रं ज्ञातहेतुत्यात यथा-" कस्माद् धान्यानि क्रीयन्ते ? यस्मान्मुधान लभ्यन्ते"। यद्वा-'किमर्थः धर्मः क्रियते, मुधा कल्याणं न जायते" इति । अथवा-उपमानमात्र ज्ञातम् , यथा-सुकुमारः करः कमलवत् , इति । एवको जो उपदेश दिया है वह कविने अपनी तरफसे कल्पित किया हैं अतः इस प्रकारके आख्यानक कल्पित दृष्टान्त हैं। और ये प्रमादपतित व्यक्तियोंके धनयौवनादिक अनित्य हैं इस वातको समनानेके लिये कहे जाते हैं। ___ अथवा-ज्ञातको हेतु होनेसे जो उपपत्ति मात्र होता है वह ज्ञात है जैसे-" कस्मात् धान्यानि क्रीयन्ते ? यस्मात् मुधा न लभ्यन्ते" यदा-"किमर्थः धर्मः क्रियते ? मुधा कल्याण न जायते" तुम धान्यको क्यों खरीद रहे हो ? इस प्रकारके प्रश्नके उत्तरमें कहा है कि विना खरीदे चावल नहीं मिलते हैं अथवा-धर्म क्यों किया जाता है ? विना धर्मको किये कल्याण नहीं होता है इस प्रकारका यह सब कथन उपपत्ति मात्र है, क्योंकि यह ज्ञातकाही हेतु है। अथया-जो उपमान मात्र होता है वह ज्ञात है जैसे-" सुकुमारः करः कमलवत् " कमलकी तरह कर-हाथ सुकुमार है यहां कमल उपमान होने से ज्ञात स्वरूप है इस प्रकारसे साध्यके ત્યતા વિષે ઉપદેશ આપવાની વાત કવિ કલ્પિત હોવાથી તેને કલ્પિત દષ્ટાન્ત રૂપ ગણી શકાય. પ્રમાદપતિત વ્યક્તિઓને ધન, યૌવન આદિની અનિત્યતા બતાવવા માટે આ પ્રકારનું દષ્ટાન્ત આપવામાં આવે છે. અથવા–જ્ઞાતના હેતુરૂપ હોવાથી જે ઉપપત્તિ માત્ર રૂપ હોય છે, તે ज्ञात छ. म "कस्मात् धान्यानि क्रीयन्ते ? यस्मात् मुधा न लभ्यम्ते" । मथा-"किमर्थः धर्मः क्रियते ? मुधा कल्याणं न जायते" तमे धान्यने શા માટે ખરીદિ રહ્યા છે ? આ પ્રશ્નના ઉત્તર રૂપે કહેવામાં આવે છે કે તે ખરિધ્યા વિના ચેખા મળતા નથી. અથવા–“ધર્મ શા માટે કરવામાં माये छ?" ઉત્તર–“ધર્મ કર્યા વિના જીવનું કલ્યાણ થતું નથી.” આ પ્રકારનું સમસ્ત કથન ઉપપત્તિ માત્ર જ છે કારણ કે તે જ્ઞાતને જ હેતુ છે. અથવા२ ५मान मात्र डाय छे त छ-म -" सुकुमारः करः कमलवत् " “ હાથ કમળના જેવાં સુકુમાર છે ” અહીં કમલ ઉપમાન હોવાથી જ્ઞાત સ્વરૂપ છે. આ પ્રકારે સાધ્યના બેધક સ્વરૂપવાળું જ્ઞાત ઉપાધિ ભેદની અપે श्री. स्थानांग सूत्र :03
SR No.006311
Book TitleAgam 03 Ang 03 Sthanang Sutra Part 03 Sthanakvasi
Original Sutra AuthorN/A
AuthorGhasilal Maharaj
PublisherA B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
Publication Year1965
Total Pages636
LanguageSanskrit, Hindi, Gujarati
ClassificationBook_Devnagari, Agam, Canon, & agam_sthanang
File Size37 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy