________________
स्थानांङ्गसूत्रे पाण्मासिकादीनि प्रयतानि - प्रकृष्टं प्रमादातिचारादिरहिततया उत्कृष्टं यातंयत्नो येषु तानि तथा=प्रमादादिरहिततत्वेनोत्कृष्टयत्नसम्पन्नानि, तथा प्रगृहीतानिप्रकृष्टेनादरभावेन स्वीकृतानि महानुभागानि - महान अनुभागः - अचिन्त्यातिशयो येषु तानि महाप्रभावयुक्तानि कर्मक्षयकारणानि मोक्षसाधकत्वेन कर्मोन्मूलन हेतुभूतानि यदि एतादृशानि तपःकर्माणि घोरतपांसि अर्हन्तो भगवन्तः प्रतिपद्यन्तेआचरणीयत्वेनाङ्गीकुर्वन्ति, तर्हि किमङ्ग ! पुनरहम् आभ्युपगमिकम् - अभ्युप गमः- शिरोलोचब्रह्मचर्यादीनां स्वीकारः, तत्र भवा आभ्युपगमिकी, तेन निर्वृ त्ताessभ्युपगमिकी - ब्रह्मचर्य भूमिशयन के शोल्लुञ्च नातापनादिरूपा, ताम्, तथाऔपक्रमिकीम्, उपक्रम्यते = क्षीयते आयुरनेनेत्युपक्रमः =ज्वरातिसारप्रभृतिरोगः, कल्याण " पद से यह प्रकट किया गया है कि वे शिवसुख के जनक थे, " विपुल " पदसे यह प्रगट किया गया है जो वे बहुत दिनों से अनुष्ठित होनेसे पाण्मासिक आदि रूपसे अनेक थे, " प्रयत" पदसे यह प्रकट किया है, ये प्रमादादि रहित होनेसे उत्कृष्टयान सम्पन्न थे, प्रगृहीत " से माना जाय कि ये अत्यधिक आदरभाव से स्वीकृत हुवे थे, " महानुभाग " से इनमें अचिन्त्य अतिशय था ऐसा जाना जाता है अर्थात् महाप्रभावयुक्त थे, तथा मोक्ष साधनभूत होनेके कारण ये कर्मक्षय कारणभूत थे, अतः यह संयत विचारताहै कि जब ऐसे २तपःकर्मो को भगवन्तोंने आचरणीय कोटिमें अङ्गीकार कर लिया है तो क्यों में आभ्युपगमिकी, ब्रह्मचर्य, भूमिशयन, केशलुञ्चन, आतापना आदि रूपक वेदनाको, एवं औपक्रमिकी- ज्वर अतिसार आदि रोगजन्य એ વાત પ્રકટ થઈ છે કે તે તપઃકર્મા શિવ સુખના જનક હતાં. विपुल પદ્મથી એ પ્રકટ કરવામાં આવ્યું છે કે તે ઘણા જ દિવસેાથી અનુષ્ઠિત હાવાથી છ માસિક આદિ અનેક લાંબા કાળવાળા હતાં “ પ્રયત પદ્મ એ પ્રકટ કરે છે કે તે પ્રમાદાદિથી રહિત હાવાને કારણે ઉત્કૃષ્ટ યાન સદેશ હતાં. “ પ્રગૃહીત ” પદ એ પ્રકટ કરે છે કે તે તપકના આદર ભાવપૂર્વક સ્વીકાર કરવામાં આવ્યે હતેા. “ મહાનુભાગ ”થી તેમાં અચિન્ત્ય અતિશયતા પ્રકટ થાય છે એટલે કે તે તપઃકમાં મહાપ્રભાવ યુક્ત હતાં અને મેક્ષ સાધનભૂત હાવાને કારણે તેઓ કમ ક્ષયના કારણભૂત હતાં.
""
તે સયત એવા વિચાર કરે છે કે આવા આવા તપઃકર્માને અહુ ત ભગવન્તાએ આચરણીય ગણીને જે અગીકાર કરી લીધાં હતાં તે આલ્યુપ ગમિકી વેદનાને (બ્રહ્મચર્ય, ભૂમિશયન, કેશલુંચન, આતાપના આદિ જન્ય વેદનાને ) અને ઔપમિકી વેદનાને ( જવર, અતિસાર આદિ રાગજન્ય વેદ
१३०
"
શ્રી સ્થાનાંગ સૂત્ર : ૦૩
ܐܕ
ܕܕ