SearchBrowseAboutContactDonate
Page Preview
Page 687
Loading...
Download File
Download File
Page Text
________________ ૩૭૨ स्थानासूत्रे " अरुणवर ' द्वीपोऽस्ति । तस्य बाह्यवेदिकायाः पर्यन्तभागाद् द्विचत्वारिंशद् योजन सहस्राण्यरुणवर समुद्रमवगाह्य जलोपरितनतलादूर्ध्व मेकविंशत्यधिकानि सप्तदशयोजनशतानि यावत्सममिच्याकारतया गत्वा वलयाकारस्तिर्यक् प्रसरन् सौधर्मेशानसनत्कुमारमाहेन्द्रान् चतुरोऽपि कल्पानानृत्य ऊर्ध्वमपि च यावद ब्रह्मलोके कल्पे तृतीयमरिष्ट विमानप्रस्तरं संप्राप्तः । तस्य चत्वारि नामधेयानि नामानि प्रज्ञप्तानि तद्यथा - तम इति - ' तम ' इत्याकारकं प्रथमं नाम तमोरूपत्वात्, अत्र ' इति ' शब्द: शब्दस्वरूप निर्देशनार्थः, ' वा' शब्दो विकल्पार्थ:, एवमग्रेऽपि | १२ | जो अन्धकार है उसका नाम तमहै, इस तम का समूह तमस्काय है । यह तमस्काय इस मध्य जम्बूद्वीप से बाहिर तिर्यग असंख्यात द्वीपसमुद्रोंको पार करके वर्तमान अरुणवरद्वीपकी बाह्यवेदिका के पर्यन्त भाग से ४२ हजार योजन तक अरुणवरसमुद्रको अवगाह कर जलके उपरितन तल से ऊँचे १७२१ सतरहसौ इक्कीस योजन तक समभित्ति के आकार में जाकर वलयाकार तिर्यक्र फैला हुवा है । तथा सौधर्म, ईशान, सनत्कुमार, और माहेन्द्र इन चारों भी कल्पों को आवृत करके ब्रह्मलोक कल्प में तृतीय अरिष्ट विमान प्रस्तर तक फैला हुवा है। इस अन्धकार रूप तमस्काय के जो चार नाम कहे गये हैं उनका तात्पर्य ऐसा है । तम ऐसा नाम तमरूप होने से है । इसी प्रकार से आगे भी जानना चाहिये १ इस प्रकार से तम तमस्काप अन्धकार और महान्धकार ये चार नाम तमस्कायकी तमो मात्ररूपता के ८ કહે છે. આ તમસ્કાય આ મધ્ય જ બુદ્વીપની બહારના તિયગૂ ( તિગ્લાકવતી ) અસંખ્યાત દ્વીપ સમુદ્રોને પાર કરવાથી જે અરુણુવર દ્વીપ આવે છેતેની બાહ્ય વેદિકા સુધીના ભાગથી ૪૨ હજાર યેાજન પન્ત અરુણુવર સમુદ્રને અવગાહિત કરીને જળની ઉપરીતન સપાટીથી ૧૭૨૧ સત્તરસા એકવીસ ચેાજન સુધી સમ દિવાલના આકારના વ્યાસ થઇને વલયાકારે ફ્િ ફેલાયેલા છે. તથા સૌધ, ઈશાન, સનત્કુમાર અને માહેન્દ્ર આ ચારે કપાને આવૃત્ત ( આચ્છાદિત ) કરીને બ્રહ્મલેક કલ્પના ત્રીજા અરિષ્ટ વિમાન પ્રસ્તર સુધી ફેલાયેલે છે. આ અન્ધકાર રૂપ તમના જે ચાર પ્રકાર બતાવવામાં આવ્યા છે તેનું સ્પષ્ટીકરણ નીચે પ્રમાણે છે—“ તમ ” આ નામ તમે રૂપ હોવાને કારણે પડયું છે. એ જ પ્રમાણે આગળ પણ સમજવું આ પ્રકારે તમ, તમકાય, અન્ધકાર અને મહાન્ધકાર આ ચાર નામ તમસ્કાયની તમે માત્ર રૂપતાના જ પ્રતિપાદક છે, તથા લેાકાન્ધકાર આદિ જે શ્રી સ્થાનાંગ સૂત્ર : ૦૨
SR No.006310
Book TitleAgam 03 Ang 03 Sthanang Sutra Part 02 Sthanakvasi
Original Sutra AuthorN/A
AuthorGhasilal Maharaj
PublisherA B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
Publication Year1964
Total Pages819
LanguageSanskrit, Hindi, Gujarati
ClassificationBook_Devnagari, Agam, Canon, & agam_sthanang
File Size47 MB
JainGPT.orgInstagram
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy