SearchBrowseAboutContactDonate
Page Preview
Page 649
Loading...
Download File
Download File
Page Text
________________ ६३४ स्थानाङ्गसूत्रे तथा-एकस्य कस्यचित् कृशशरीरस्यापि दृढशरीरस्यापि पुरुषस्य ज्ञानदर्शन समुत्पद्यते, विशिष्टसंहननस्य स्वल्पमोहस्योभयथाऽपि शुभपरिणामोदयात् शरीरकायदाढयसत्त्वेऽपि ज्ञानदर्शनोत्पत्तौ तदपेक्षाऽभावेन तदावरणक्षयक्षयोपशमादिसम्भवात् तज्जायते ।३। तथा-एकस्य-कस्यचित् कृशशरीरस्य दृढशरीरस्येति द्वय स्यापि ज्ञानदर्शनं नोत्पद्यते, तयोविशिष्टसंहनाभावतया तथाविधशुभपरिणामाभावादिति चतुर्थों भङ्गः ।। ५० ४५ ॥ __ पूर्व ज्ञान-दर्शनयोरुत्पत्तिरुक्ता, साम्प्रतं तद्वथाघातमाह मूलम्-चउहिं ठाणेहिं निग्गंथाण वा निग्गंथीण वा अस्सि समयंमि अइसेसे णाणदंसणे समुप्पजिउकामेवि न समुप्पजेजा, शरीरवाले पुरुषकोभी और दृढ शरीरवाले पुरुषकोभी ज्ञान दर्शन उत्पन्न होजाते हैं। क्योंकि-विशिष्ट संहननवाला जीव यदि स्वल्प मोहवाला होता है, तो चाहे उसमें कृशता या दृढता क्यों न हो, फिरभी शुभ परिणामके सद्भावसे उसको तदायरण कर्मके क्षय क्षयोपशमादिसे ज्ञान और दर्शन उत्पन्न होजाते हैं ३ । तथा-चाहे कोई कृश शरीरवालाभी हो, या दृढ शरीरवालाभी हो। कोई-२ जीय ऐसाभी होता है कि जिसको विशिष्ट संहनन होने के कारण तथाविध शुभ परिणामोके अभावसे ज्ञानावरणादिकका क्षय क्षयोपशमादि नहीं हो सकनेसे ज्ञान और दर्शन उत्पन्न नहीं होते हैं । इस प्रकारसे यह चतुर्भङ्गी है ॥ सू० ४५ ॥ એક કુશ શરીરવાળા પુરુષને જ્ઞાનદર્શન ઉત્પન્ન થતાં નથી, તેનું કારણ પહેલા ભાંગામાં બતાવ્યા પ્રમાણે સમજવું. (૩) કેાઈ કૃશ શરીરવાળા અને દઢ શરીરવાળા પુરુષને પણ જ્ઞાનદર્શન ઉત્પન્ન થઈ જાય છે. તેનું કારણ નીચે પ્રમાણે છે–વિશિષ્ટ સંહનનવાળો પુરુષ જે સ્વલ્પ મેહવાળે હેય તે શુભ પરિ. ગામના સદ્દભાવને લીધે જ્ઞાનાવરણીય અને દર્શનાવરણીય કર્મના ક્ષય અને ક્ષયોપશમાદિથી જ્ઞાનદર્શન ઉત્પન્ન કરી શકે છે. તેમાં શરીરની કૃશતા કે દઢતા બાધક નિવડતી નથી. (૪) જીવ ભલે કૃશ શરીરવાળો હોય કે દઢ શરીરવાળો હોય પણ કોઈ કોઈ જીવ એ પણ હોય છે કે જે વિશિષ્ટ સંહનનવાળ હોવાને કારણે તે પ્રકારના શુભ પરિણામેના અભાવને લીધે જ્ઞાનાવરણાદિકને ક્ષય ક્ષયપસમાદિ કરી શકતો નથી, તે કારણે એવા પુરુષને જ્ઞાનદર્શન ઉત્પન્ન થતાં નથી. આ પ્રકારની આ ચતુર્ભગી સમજવી. છે સૂ. ૪૫ છે. શ્રી સ્થાનાંગ સૂત્ર : ૦૨
SR No.006310
Book TitleAgam 03 Ang 03 Sthanang Sutra Part 02 Sthanakvasi
Original Sutra AuthorN/A
AuthorGhasilal Maharaj
PublisherA B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
Publication Year1964
Total Pages819
LanguageSanskrit, Hindi, Gujarati
ClassificationBook_Devnagari, Agam, Canon, & agam_sthanang
File Size47 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy