SearchBrowseAboutContactDonate
Page Preview
Page 648
Loading...
Download File
Download File
Page Text
________________ सुधा टोका स्था० ४ ० २ सू० ४५ कायाविशेषनिरूपणम् ६३३ शुभपरिणामसम्भवेन ज्ञान दर्शनाऽऽवरणक्षयक्षयोपशमादिसत्त्वात् ज्ञानदर्शनं-ज्ञानं च दर्शनं चानयोः समाहारस्तत् समुत्पद्यते-संजायते, किन्तु दृढशरीरस्य-तपो विमुखतया दृढं-सबलं शरीरं यस्य स दृढशरीरस्तस्य पुरुषस्य पुष्कलमोहतया ज्ञानदर्शनजनकशुभपरिणामाभावेन ज्ञानदर्शनाऽऽवरणक्षयक्षयोपशमादि विरहाज्ज्ञा. नदर्शनं नो समुत्पद्यते १। तथा-एकस्य-कस्यचिद् दृढशरीरस्य-बनऋषभनाराचसंहननधरस्य शिथिलमोहस्य पुरुषस्य ज्ञानदर्शनं स्वस्थशरीरत्वेन मनस्वास्थ्यसद्भावेन ज्ञानदर्शनजनकशुभपरिणामोदयात् तदावरणक्षयक्षयोपशमादिसत्वात् समुत्पद्यते-संजायते । २। परिणामके होने से ज्ञान और दर्शनका आवरण क्षय होजाता है। क्षयोपशमादिवाला होजाता है । इस कारण उसको ज्ञान और दर्शन उत्पन्न होजाते हैं, तथा-कोई एक पुरुष ऐसा होता है जो दृढ शरीरवाला होता है, ऐसे उस पुरुषको पुष्कल मोह होनेके कारण ज्ञानदर्शन जनक शुभ परिणामके अभावसे ज्ञानदर्शनका आवरण क्षय-क्षयोपशमादि विशिष्ट नहीं होता है । अतः-उसके विरहसे ज्ञानदर्शन उत्पन्न नहीं होते हैं १ । तथा कोई एक पुरुष ऐसा होता है जो दृढ शरीरवाला होता है-वज्र ऋषभनाराच संहननका धारी होता है । ऐसे उस पुरुष के मोहकी शिथिलता होनेपर स्वस्थ शरीरके सद्भावसे और मनः स्वास्थ्यके सद्भावसे ज्ञानदर्शनजनक शुभ परिणामका उदय हो जाता है, इससे ज्ञानावरण और दर्शनावरण कर्मका क्षय क्षयोपशमादि होजानेसे ज्ञान और दर्शन उत्पन्न होजाते हैं २ । तथा-किसी कृश શુભ પરિણામને સદ્ભાવ હોવાથી તેને જ્ઞાનાવરણીય અને દર્શનાવરણીય કર્મોને ક્ષય થઈ જવાથી તેને જ્ઞાન અને દર્શન ઉત્પન્ન થાય છે, પણ કઈ એક પુરુષ એ હોય છે કે જે દઢ શરીરવાળે હોય છે, પણ પુષ્કળ મહિના સદૂભાવને લીધે જ્ઞાનદર્શન જનક શુભ પરિણામના અભાવને કારણે તેના જ્ઞાનાવરણીય અને દર્શનાવરણીય કર્મોને ક્ષય કે ક્ષોપશમ થતો નથી. તે કારણે તેને જ્ઞાનદર્શન ઉત્પન્ન થતાં નથી. (૨) કોઈ એક પુરુષ એ હોય છે કે જે દઢ શરીરવાળો હોય છે, વજી રાષભનારાચ સંહનને ધારણ કરનારો હોય છે. એવા તે પુરુષના મોહની શિથિલતા થઈ જવાને લીધે સ્વસ્થ શરીર અને સ્વસ્થ મનના સદૂભાવને લીધે જ્ઞાનદર્શન જનક શુભ પરિણામને ઉદય થઈ જાય છે. તે કારણે જ્ઞાનાવરણીય અને દર્શનાવરણીય કર્મને ક્ષય ક્ષપશમ આદિ થઈ જવાને લીધે તેને જ્ઞાનદર્શન ઉત્પન્ન થઈ જાય છે. જ્યારે કઈ स ८० શ્રી સ્થાનાંગ સૂત્ર : ૦૨
SR No.006310
Book TitleAgam 03 Ang 03 Sthanang Sutra Part 02 Sthanakvasi
Original Sutra AuthorN/A
AuthorGhasilal Maharaj
PublisherA B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
Publication Year1964
Total Pages819
LanguageSanskrit, Hindi, Gujarati
ClassificationBook_Devnagari, Agam, Canon, & agam_sthanang
File Size47 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy