SearchBrowseAboutContactDonate
Page Preview
Page 594
Loading...
Download File
Download File
Page Text
________________ सुघाटीका स्था० ४ उ० १ सू० ३७ दान्तिकस्त्रीसूत्रनिरूपणम् ५७९ टीका-" चउबिहा ओगाहणा" इत्यादि - अवगाहना – अवगाहन्तेआसते यत्र, अथवा-अवगाहन्ते-आश्रयन्ति जीवा यां सा अवगाहना-शरीरम् । सा अवगाहना चतुर्विधा, प्रज्ञताः, तद्यथा-द्रव्यावगाहना-द्रव्यतोऽवगाहना-अनन्तद्रव्यरूपा १, क्षेत्रावगाहना-क्षेत्रतोऽवगाहनाऽसंख्येयप्रदेशावगाढा २, कालावगाहना-कालतोऽवगाहनाऽसंख्येयसमयस्थितिका ३, भावावगाहना-भावतोऽ. वगाहना वर्णाद्यनन्तगुणरूपा ४ । सू० ३७॥ सूत्रार्थ-अवगाहना चार प्रकारकी कही गईहै, जैसे-द्रव्याऽवगाहना१, क्षेत्राऽवगाहना २, कालाऽवगाहना ३, भावाऽवगाहना ४ । टीकार्थ-जीवोंका जिसमें रहना होताहै, अथवा जीव जिसका आश्रय करते हैं, वह अवगाहनाहै । अवगाहनाका तात्पर्य शरीर है । यह अवगाहना द्रव्यावगाहनादि भेदोंसे चार प्रकारसे विभक्त है। उसका सारांश ऐसा है कि द्रव्यको आश्रित करके जो अवगाहना है वह द्रव्यावगाहना है १ । क्षेत्रको लेकर जो अवगाहना है वह क्षेत्रावगाहना है २। कालको आश्रित करके जो अवगाहना है वह कालावगाहना है ३। और भावको आश्रित करके जो अवगाहना है वह भावाऽवगाहना है ४ । द्रव्याऽवगाहनाअनन्त द्रव्यरूप होतीहै,क्षेत्रावगाहना-असंख्यात प्रदेशाऽवगाढ रूप होती है। कालावगाहना-असंख्यात समयकी स्थितिरूप है, और भावावगाहना-वर्णादि अनन्त गुणरूप होती है ।। मू० ३७ ॥ सूत्राथ-माना यार प्रा२नी ही छ-१) द्रव्यागाना, (२) क्षेत्रा॥ना, (3) साना मन (४) लावावा. ટીકાર્ય–જીનું જેમાં રહેવાનું થાય છે અથવા છે જેને આશ્રય કરે છે તે અવગાહના છે. અવગાહનાને ભાવાર્થ શરીર છે. તે અવગાહનાના દ્રવ્યાવગાહના આદિ જે ચાર ભેદ કહ્યા છે તેમનું હવે સ્પષ્ટીકરણ કરવામાં આવે છે–દ્રવ્યને આશ્રિત કરીને જે અવગાહના થાય છે તેને દ્રવ્યાવગાહના કહે છે. ક્ષેત્રની અપેક્ષાએ જે અવગાહના થાય છે તેને ક્ષેત્રાવગાહના કહે છે. કાળની અપેક્ષાએ જે અવગાહના થાય છે તેને કાલાવગાહના કહે છે. અને ભાવની અપેક્ષાએ જે અવગાહના થાય છે તેને ભાવાવગાહના કહે છે. દ્રવ્યાવગાહના અનન્ત દ્રવ્યરૂપ હોય છે, કાલાવગાહના અસંખ્યાત સમયની સ્થિતિ રૂપ હોય છે. ક્ષેત્રાવગાહના અસંખ્યાત પ્રદેશાવગાઢ રૂપ હોય છે, અને ભાવાવગાહના વર્ણાદિ અનન્ત ગુણરૂપ હોય છે. " સૂ. ૩૭ છે શ્રી સ્થાનાંગ સૂત્ર : ૦૨
SR No.006310
Book TitleAgam 03 Ang 03 Sthanang Sutra Part 02 Sthanakvasi
Original Sutra AuthorN/A
AuthorGhasilal Maharaj
PublisherA B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
Publication Year1964
Total Pages819
LanguageSanskrit, Hindi, Gujarati
ClassificationBook_Devnagari, Agam, Canon, & agam_sthanang
File Size47 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy