SearchBrowseAboutContactDonate
Page Preview
Page 494
Loading...
Download File
Download File
Page Text
________________ પૂર सुघा टीका स्था० ४ उ०१ सू० १२ कालत्रयवति कषायफलनिरूपणम् भविष्यत्कालिकं पदं योजयित्वैतदण्डकं पठनीयम् । " एवम् "इत्थम्, 'एतेन - भूत- वर्तमान भविष्यत्कालिकपदयोजनात्रयरूपेणाभिलापेन त्रीणि= त्रिसंख्या नि दण्डकानि सम्पद्यन्ते, एवं च क्रोधादि चतुष्टयेन सह भूत - वर्तमान- भविष्यत्मयो - गघटितदण्डकत्रयस्य चतुर्गुणीकरणेन द्वादश दण्डकानि भवन्ति । " एवं उपचिर्णिसु " इत्यादि एवं यथा चयनसूत्रमुक्तं तथोपचयनसूत्रमपि क्रोध-मानमाया - लोभः सह कालत्रयविषयं दण्डकं बोध्यम् । तत्र चयनं - कषायपरिणत जीवस्य कर्मद लिकग्रहणमात्रम् । उपचयनं तु चितस्य गृहीतकर्मदलिकस्यावापद को घटित करके वर्तमान कालिक और भविष्यत्कालिक दण्डक कह लेना चाहिये । इस प्रकार भूत वर्तमान और भविष्यत् कालिक तीन पदों की योजनाचाले आलापकों से तीन दण्डक बन जाते हैं। क्रोधादि चतुष्टय के साथ इन भूत वर्तमान और भविष्यत् प्रयोग घटित करके दण्डकत्र को चौगुन करने से १२ दण्डक हो जाते हैं । जिस प्रकार यह चयन सूत्र कहा गया है उसी प्रकार से उपचयन सूत्र भी जानना चाहिये इस उपचयन सूत्र में भी भूत वर्तमान भविष्यवत् कालिक पद योजनात्रय से तीन दण्डक होते हैं, और क्रोधादि चतुष्टय के साथ इन्हें चौगुना करने से कालत्रय विषयक १२ दण्डक होते हैं । कषाय से परिणत हुवे जीव के द्वारा जो कर्मदलिकों का ग्रहण करना मात्र होता है वह चयन है गृहीत हुवे कर्मदलिक का अवाधाकाल को छोड़कर जो કાલિક ક્રિયાપદના પ્રચાગ કરીને ભવિષ્યકાલિક દંડક કહેવું જોઇએ. આ પ્રમાણે ભૂત, વર્તમાન અને ભવિષ્યકાલિક ક્રિયાપદોના પ્રયોગ કરવાથી ત્રણ આલાપક રૂપ ત્રણ દંડક ખની જાય છે. ક્રોધાદ્રિ ચતુષ્ટય ( ચાર ) ની સાથે ભૂત, વર્તમાન અને ભવિષ્યકાળ વિષયક કુલ ૧૨ દઉંડક થાય છે, કારણ કે ત્રણે કાળની અપેક્ષાએ પ્રત્યેકના ત્રણ ત્રણ દ ́ડક થતા હૈાવાથી ક્રોધ, માન, માયા અને લાભ આ ચારના કુલ ૩૪૪=૧૨ દંડક થાય છે. જે રીતે આ ચયન સૂત્રનું કથન કરવામાં આવ્યું છે, એ જ પ્રમાણે ઉપચયન સૂત્રનું” પણ કથન થવુ જોઇએ. આ ઉપચયન સૂત્રમાં પણ ભૂત, વમાન અને ભવિષ્યકાળ વિષયક ક્રિયાપદ ચાજવાથી કેષ આદિ પ્રત્યેકના ત્રણ દઠંડક થાય છે. ક્રોધાદિ ચાર કષાયા વડે તેને ગુણવાથી ચારે કષાયેાના કુલ બાર ફ્રેંડક થાય છે. કષાયથી પરિણત થયેલા જીવ દ્વારા જે કદલિકાનું માત્ર ગ્રહણ જ થાય છે, તેને ચયન કહે છે. ગૃહીત થયેલા કલિકા અખાધાકાળને છોડીને જે જ્ઞાનાવરણુદ્ધિ રૂપે પરિણત થાય છે તેને ઉપચયન કહે છે, તેનું નામ જ શ્રી સ્થાનાંગ સૂત્ર : ૦૨
SR No.006310
Book TitleAgam 03 Ang 03 Sthanang Sutra Part 02 Sthanakvasi
Original Sutra AuthorN/A
AuthorGhasilal Maharaj
PublisherA B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
Publication Year1964
Total Pages819
LanguageSanskrit, Hindi, Gujarati
ClassificationBook_Devnagari, Agam, Canon, & agam_sthanang
File Size47 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy