SearchBrowseAboutContactDonate
Page Preview
Page 353
Loading...
Download File
Download File
Page Text
________________ ३३८ स्थानातसूने " १। एवमेव पञ्चमहाव्रतविषयं षड्जीवनिकायविषयं चेति स्थानद्वयमपि विज्ञेयम् | ३ | ओ ठाणा ' इत्यादि । पूर्वोक्तविपर्ययं व्यवसितमूत्रं विपर्ययेण व्याख्येयं, नवर - हितम् - अदोषकर मिहपरलोके च, आत्मनः परेषां च पथ्यामभोजनवत् १, सुखम्-आनन्दः धर्म तृषाकुलस्य पानकरसपानवत् २, क्षमम् - उचित तथाविधव्याधिनिवारकौषधपानवत् ३, निःश्रेयसं निश्चितं श्रेयः - प्रशस्तं भावतः पञ्चनमस्कार करणमित्र, आनुगामिकम् - अनुगमनशीलं भास्वरद्रव्यजनितच्छा येवेति । शेषं सुगमम् । व्यवसितः पुरुषः प्रव्रजितः सन् परीषदान् अभियुज्य र अभिभवति किन्तु परीपहास्तं नाभिभवितुं शक्नुवन्तीति सूत्रभावः २ ||० ९० ॥ महाव्रतरूप और - षडूजीयनिकायरूप स्थान भी उस को होते हैं ऐसा समझ लेना चाहिये । " तओ ठाणा " इत्यादि जो व्यवसित सूत्र है, वह अव्यवसित सूत्र से विपरीत व्याख्यात हुवा है अतः - इस की व्याख्या अव्यवसित सूत्र से भिन्न ही जाननी चाहिये । तात्पर्य यह है कि - अव्यवसित की जो निर्ग्रन्थ प्रवचन में पञ्चमहाव्रतों में एवं षड् जीवनिकाय में पूर्वोक्तरूप से शङ्का-कांक्षा आदि वाली वृत्ति होती है और इसी कारण वह श्रद्धा आदि भावना से रहित बना रहता है तब कि यह व्यवसित जीव निर्ग्रन्थ प्रवचन में पञ्चमहाव्रतों में एवं षड़ जीव निकाय में पूर्वोक्तरूप निश्शङ्गिन आदि वृत्तिवाला बनकर श्रद्धा आदि भावना से सम्पन्न बना रहता है इसीलिये अव्यवसित को परीषह आकुल व्याकुल बनादेते हैं और व्यवसित को वे आकुल व्याकुल न बनाकर स्वयंही पराजित हो जाते हैं । અવ્યવસિતને અનુલક્ષીને નિથ પ્રવચન રૂપ પ્રથમ સ્થાનની જેવી પ્રરૂપણા કરવામાં આવી, એવી જ પ્રરૂપણા પાંચ મહાવ્રત રૂપ દ્વિતીય અને षडू व निडाय ३५ तृतीय स्थानना विषे पशु समय सेवी " तओ ठाणा " इत्याहि વ્યવસિત સૂત્રની વ્યાખ્યા અવ્યવસિત સૂત્ર કરતાં વિપરીત સમજવી. એટલે કે....અવ્યવસિતને નિગ્રંથ પ્રવચન, પાંચ મહાવ્રતા અને ષડૂ જીવ નિકાય પ્રત્યે શકા, કાંક્ષા આદિવાળી વૃત્તિ હાય છે અને એ જ કારણે તે આ ત્રણેમાં શ્રદ્ધા આદિ ભાવેાથી રહિત જાય છે. પરન્તુ આ વ્યવસિત જીવ નિગ્રંથ પ્રવચન, પાંચ મહાવ્રત અને ષડૂજીવનિકાયમાં પૂર્વોક્ત રૂપ નિઃશક્તિ, નિ:કાંક્ષિત આદિ વૃત્તિવાળા હોય છે અને તે કારણે તે જીવ તેમાં શ્રદ્ધા, રુચિ આદિ ભાવથી યુક્ત રહે છે. આ પ્રકારની પરિસ્થિતિમાં અવ્યવસિત દ્રવ્યલિંગી સાધુને પરીષહે આકુલવ્યાકુલ કરી નાખે છે, પરન્તુ વ્યવસિત અણુગારને પરીષહે આકુલ શ્રી સ્થાનાંગ સૂત્ર : ૦૨
SR No.006310
Book TitleAgam 03 Ang 03 Sthanang Sutra Part 02 Sthanakvasi
Original Sutra AuthorN/A
AuthorGhasilal Maharaj
PublisherA B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
Publication Year1964
Total Pages819
LanguageSanskrit, Hindi, Gujarati
ClassificationBook_Devnagari, Agam, Canon, & agam_sthanang
File Size47 MB
JainGPT.orgInstagram
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy