SearchBrowseAboutContactDonate
Page Preview
Page 344
Loading...
Download File
Download File
Page Text
________________ सुघाटीका स्था० ३ उ०४ सू० ८९ मरणनिरूपणम् पतिसमयमुत्पन्ना यस्यां सा पर्यवजाता विशुद्धया वर्धमानेत्यर्थः, तथाविधा लेश्या यस्मिस्तत्तथोक्तम् ३ । अत्रायं भावः-कृष्णादिलेश्यः सन् यदा कृष्णादिलेश्येव नारकादिषत्पद्यते तदा प्रथमं स्थितलेश्याभिधं बालमरणं भवति १ । यदा नीलादिलेश्यः सन् कृष्णादिलेश्येत्पद्यते तदा द्वितीय संक्लिष्टलेश्याभिधं बालमरणं भवति २ । यदा पुनः कृष्णलेश्यादिः सन् नीलकापोतलेश्येषत्पद्यते तदा तृतीय पर्यवजातलेश्याभिधं बालमरणं भवति, उक्तं चान्त्यद्वयसंवादि भगवत्याम् , यदुतसंक्लिष्टलेश्या बालमरण है २ जिस मरण में प्रतिसमय विशुद्ध विशेष उत्पन्न हुवे हों ऐसा वह मरण पर्यवज्ञानलेश्य बालमरण है यह पर्यव शब्द से विशुद्धि विशेष गृहीत हुवे हैं। तात्पर्य ऐसा है कि जिस मरण में तथाविधलेल्या विशुद्धि से वर्धमान है, ऐसा वह मरण पर्यवसान बालमरण है ३ यहां भाय ऐसा है-कृष्णादि लेश्यावाला हुवा कोई जीव जब कृष्णादि लेश्यावाले ही नारकादिकों में उत्पन्न होता है, तब उसका वह मरण प्रथम स्थितलेश्य नामवाला बालमरण कहलाता है १-जब नीलादि लेश्या वाला हुघा कोई जीय कृष्णादिलेश्यावालों में उत्पन्न होता है तब उसका वह मरण द्वितीय संक्लिष्ट लेश्य नाम का बालमरण कहलाता है २ और जय पुनः कृष्णादि लेश्यावाला हुवा नील एवम् कापोत लेश्यावालों में उत्पन्न होता है, तब उसका यह मरण तृतीय पर्यवजातलेश्य नामक बालमरण कहलाता है। भगवती में ऐसा વિશુદ્ધિ વિશેષ ઉત્પન્ન થતી રહે છે, એવા મરણને “પર્ધવજ્ઞાન લેશ્ય બાલમરણ” કહે છે. આ પર્યવ શબ્દથી વિશુદ્ધિ વિશેષ ગૃહીત થયેલ છે આ કથનને ભાવાર્થ આ પ્રમાણે છે-જે મરણમાં તથાવિધ વેશ્યા વિશુદ્ધિની તરફ વર્ધમાન થતી જ રહે છે, એને મરણને પર્યાવસાન બાલમરણ” કહે છે. ૩ આ વાતને સૂત્રકાર હવે દષ્ટાન્તો દ્વારા સમજાવે છે–(૧) કૃષ્ણાદિ લેશ્યાથી યુક્ત એ કોઈ જીવ જ્યારે કૃષ્ણ દિ લેશ્યાવાળા નારકાદિ કેમાં ઉત્પન્ન થાય छे, त्यारे तेना ते भने " स्थिति सेश्य मातम२६" ४ छ. (२) स्यारे નીલાદિ લેશ્યાથી યુક્ત થયેલે કઈ જીવ કૃષ્ણાદિ લેશ્યાવાળાઓમાં ઉત્પન્ન थाय , त्यारे तेना भरने 'सटि सेश्य पासम२५ ' . (3) ल्यारे કૃષ્ણાદિ લેશ્યાથી યુક્ત થયેલે જીવ નીલ અને કાપત લેશ્યાઓવાળામાં ઉત્પન્ન થાય છે, ત્યારે તેના તે મરણને “પર્યવ જાત લેશ્ય બાલમરણ” કહે છે. ભગવતી સૂત્રમાં આ વિષયને અનુલક્ષીને એવું જ પ્રતિપાદન કરવામાં આવ્યું છે. સૂત્રકાર અહીં સંવાદ રૂપે તે વાત પ્રકટ કરે છે– શ્રી સ્થાનાંગ સૂત્ર : ૦૨
SR No.006310
Book TitleAgam 03 Ang 03 Sthanang Sutra Part 02 Sthanakvasi
Original Sutra AuthorN/A
AuthorGhasilal Maharaj
PublisherA B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
Publication Year1964
Total Pages819
LanguageSanskrit, Hindi, Gujarati
ClassificationBook_Devnagari, Agam, Canon, & agam_sthanang
File Size47 MB
JainGPT.orgInstagram
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy