SearchBrowseAboutContactDonate
Page Preview
Page 307
Loading...
Download File
Download File
Page Text
________________ २९२ स्थानाङ्गसूत्रे माणुपुद्गलः, सोऽन्यं परमाणुपुद्गलं प्राप्य प्रतिहन्यते-प्रतिस्त्वलति-गतेः प्रतिघातमापद्यत इत्यर्थः, रूक्षतया-स्नेहाभावेन तथाविधपरिणामान्तराद् गतिप्रतिघातो भवति, लोकान्ते वा गत्वा प्रतिहन्यते तत्र गतिसहायकधर्मास्तिकायस्याभावादिति ॥ सू० ७८ ।। पुद्गलप्रतिघातंच सचक्षुरेव जानातीति तदाह-'तिविहे चक्खू ' इत्यादि, प्रकार का कहा गया है। प्रथम प्रकार में परमाणुरूप पुद्गल अन्यपरमाणुरूप मुद्गल को प्राप्त करके गतिक्रियाके प्रतिघातको प्राप्त करताहै, अर्थात् ककजाताहै द्वितीय प्रकारमें स्नेहके अभावसे वह तथाविध परिणामान्तर को लेकर गतिक्रियाके प्रतिघातको प्राप्त करताहै, तृतीय प्रकार मे लोकान्त में जाकर वह गतिक्रिया में सहायक धर्मास्ति के अभाव से गतिक्रिया के प्रतिघात को प्राप्त करता है एक पुद्गल परमाणु जब द्वितीय पुद्गल परमाणु के साथ टकराता है तब वह वहीं रुक जाता है आगे नहीं जाता है, गतिक्रिया में सहायक स्नेह गुण भी होता है-जब परमाणु स्नेहगुण से रहित होता है तब वह खुरदरा होने के कारण गतिक्रिया का प्रतिघातवाला हो जाता है, अर्थात् गतिक्रिया नहीं कर पाता है लोक के अन्त मे जाकर वह आगे अलोक में जो नहीं जा पाता है उसका कारण आगे गतिसहायक धर्मद्रव्य का अभाव है, ७८ पुद्गलप्रतिघात को सचक्षु ही जानता है, अतः-अब चक्षु के विषय પરમાણુ રૂપ પુલ અન્ય પરમાણુ રૂપ પુદ્ગલને પ્રાપ્ત કરીને ગતિક્રિયાને પ્રતિઘાત પ્રાપ્ત કરે છે. બીજો પ્રકારસનેહના અભાવે કરીને (રૂક્ષતાના સદૂભાવે કરીને) તે તથાવિધ પરિણામાન્તરની અપેક્ષાએ ગતિક્રિયાને પ્રતિઘાત પ્રાપ્ત કરે છે. ત્રીજે પ્રકાર-લે કાન્તમાં જઈને ગતિક્રિયામાં સહાયક એવા ધર્માસ્તિકાયને અભાવે તે ગતિક્રિયાના પ્રતિઘાતને પ્રાપ્ત કરે છે. એક પુદ્ગલ પરમાણુ જ્યારે બીજા પુલ પરમાણુ સાથે અથડાય છે, ત્યારે તે ત્યાં જ અટકી જાય છે–આગળ જતું નથી. સ્નેહ ગુણ (સ્નિગ્ધતા) પણ ગતિક્રિયામાં સહાયક બને છે. જ્યારે પરમાણુ હગુણથી રહિત બને છે ત્યારે તે ખરબચડું થઈ જવાને કારણે ગતિક્રિયા કરી શકતું નથી એટલે કે રૂક્ષતાને કારણે પરમાણુની ગતિ અટકી જાય છે. લેકના અન્ત ભાગ સુધી પહોંચીને તે અલકમાં ગતિ કરી શકતું નથી, કારણ કે ગતિમાં સહાયભૂત થનારા ધર્માસ્તિકાયને ત્યાં અભાવ હોય છે. આ રીતે ૭૮ માં પ્રતિઘાત સૂત્રને ભાવાર્થ સમજાવવામાં આવ્યું. ૭૯ માં સૂત્રને ભાવાર્થપુલ પ્રતિઘાતને સચક્ષુ જીવ જ જાણી શકે શ્રી સ્થાનાંગ સૂત્ર : ૦૨
SR No.006310
Book TitleAgam 03 Ang 03 Sthanang Sutra Part 02 Sthanakvasi
Original Sutra AuthorN/A
AuthorGhasilal Maharaj
PublisherA B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
Publication Year1964
Total Pages819
LanguageSanskrit, Hindi, Gujarati
ClassificationBook_Devnagari, Agam, Canon, & agam_sthanang
File Size47 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy