SearchBrowseAboutContactDonate
Page Preview
Page 306
Loading...
Download File
Download File
Page Text
________________ सुधा टीका स्था० ३ उ० ४ सू०७८-८० पुद्गलपरिणामविशेषनिरूपणम् २२१ " त्रिविधः अभिसमागमः प्रज्ञप्तः, तद्यथा-ऊर्ध्वम् अधः, तिर्यक्र, यदा खलु तथारूपस्य श्रमणस्य वा माहनस्य वा अतिशेषे ज्ञानदर्शने समुत्पद्येते स खलु तत्प्रथमतायां ऊर्ध्वमभिसमेति, ततस्तिर्यक्, ततः पश्चाद अधः अधोलोकः खलु दुरभिगमः प्रज्ञप्तः श्रमणायुष्मन् ? सू० ८० ॥ टीका - ' तिविहे पोग्गल ० ' इत्यादि । पुद्गलानाम् - अण्वादीनां प्रतिघातःगतिस्खलनं पुद्गलप्रतिघातः, स त्रिविधस्तथाहि परमाणुश्वासौ पुद्गलश्व पर चक्षुवाला तीन प्रकार का कहा गया है, एक चक्षुवाला १ दो चक्षुओंवाला २ तीन चक्षुओंवाला ३ । उनमें छद्मस्थ मनुष्य एक चक्षुवाला कहा गया है - १ देव द्विचक्षुवाला कहा गया है - २ तथा उत्पन्न ज्ञान दर्शन धारी श्रमण, अथवा माहन तीन चक्षुवाला कहा गया है ।। सू.७९ ॥ अभिसमागम तीन प्रकार का कहा गया है, एक ऊर्ध्वाभिसमागम १ दूसरा - अधोऽभिसमागम २ और तीसरा-तिर्यगभिसमागम-३ जिस समय तथारूपवाले श्रमण को, या-माहन को अतिशय ज्ञान दर्शन उत्पन्न होते हैं वह तत्प्रथमता में उर्ध्वलोक के पदार्थों का परिच्छेद करता है, उसके बाद निर्यगलोक के पदार्थों का परिच्छेद करता है, बाद में अधोलोक के पदार्थों का परिच्छेद करता है, हे श्रमणायुमन् ! अधोलोक दुरभिगम कहा गया है ।। सू.८० ॥ टीकार्थ- इन तीन सूत्रों का तात्पर्य ऐसा है, अणुआदिकों की गतिका जो स्खलन होता है वह पुद्गलप्रतिघात है, ऐसा यह पुद्गल प्रतिघात तीन ચક્ષુવાળાના ત્રણ પ્રકાર કહ્યા છે-(૧) એક ચક્ષુવાળા, (ર) એ ચક્ષુવાળા અને (૩) ત્રણ ચક્ષુવાળા. છદ્મસ્થ મનુષ્યને એક ચક્ષુવાળે કહ્યો છે, દેવેને એ ચક્ષુવાળા કહ્યા છે અને ઉત્પન્નજ્ઞાનદર્શનધારી શ્રમણ અથવા માહનને यक्षुवाणा ह्या छे. ॥ सू. ७८ ॥ અભિસમાગમ ત્રણ પ્રકારના કહ્યો છે–(૧) ઊર્ધાભિસમાગમ, (૨) અધા अलिसमागम भने (3) तिर्यगलिसमागम न्यारे तथा३य ( शास्त्रोत निय. મેનું પાલન કરનારા ) શ્રમણ કે માહનને અતિશય જ્ઞાનદર્શન ઉત્પન્ન થાય છે, ત્યારે પ્રથમ તે તે ઊલાકના પદાર્થોના પરિચ્છેદ કરે છે, ત્યારબાદ તિય ગ્લેાકના પદાથીના પરિચ્છેદ કરે છે અને ત્યારપાદ અધેલાના પદાર્થોના પરિચ્છેદ કરે છે. હે શ્રમણાયુષ્મન્ ! અધેલાકને દુરભિગમ્ય કહ્યો છે. સૂ ૮૦ ॥ ટીકા -૭૮ થી ૮૦ સુધીના સૂત્રેાના ભાવા હવે પ્રકટ કરવામાં આવે છે પરમાણુ આફ્રિકાની ગતિનું જે સ્ખલન ( રુકાવટ ) થાય છે, તેનું નામ પુદ્ગલ પ્રતિધાત છે. એવા તે પુકૂલ પ્રતિઘાતને ત્રણ પ્રકારના કહ્યા છે-પહેલા પ્રકારન શ્રી સ્થાનાંગ સૂત્ર : ૦૨
SR No.006310
Book TitleAgam 03 Ang 03 Sthanang Sutra Part 02 Sthanakvasi
Original Sutra AuthorN/A
AuthorGhasilal Maharaj
PublisherA B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
Publication Year1964
Total Pages819
LanguageSanskrit, Hindi, Gujarati
ClassificationBook_Devnagari, Agam, Canon, & agam_sthanang
File Size47 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy