SearchBrowseAboutContactDonate
Page Preview
Page 126
Loading...
Download File
Download File
Page Text
________________ सुघा टीका स्था०३ उ०३ सू० ५१ अधुनोपपानदेवनिरूपणम् १११ टोका-'तीहिं' इत्यादि, सुगम, नवर-अधुना-तत्कालम् उपपन्ना-उपपातं प्राप्त:-अधुनोपपन्नः तत्क्षणदेवभव प्राप्त इत्यर्थः देवः, क्व ? इत्याह-देवलोकेषु देवलोकानां मध्ये क्वचिद्देवलोक इत्यर्थः । ' देवलोकेषु' इति बहुववनमेकार्थ. वाचकमेकस्यैकदाऽने के पुत्पादासम्भवात् , अथवा बहुवचनं देवलोकस्यानेकत्वोपदर्शनार्थम् । इच्छति-अभिलपति पूर्वसांगतिकदर्शनाद्यर्थ मानुष्यं-मनुष्याणामयं मानुष्यः४ । मनुष्यसम्बन्धी, तं-लोकं मनुष्यलोकमित्यर्थः हव्यमिति शीघ्रम् आगन्तुं वैक्रियलब्ध्या, किन्तु नो-नैव न स शक्नोति-समर्थों भवति मनुष्यलोकमागन्तुमिति प्रक्रमः । तान्येव कारणान्याह - अधुनोपपन्नो देवस्तत्र देवलोके टीकार्थ-देवलोकोंमेंसे किसी एक देवलोकों में अधुनोपपन्न देव-तत्काल उत्पन्न हुआ-उसी क्षण में देवभव को प्राप्त हुआ-देव मनुष्यलोक में शीघ्र ही आने की इच्छा करता है-अर्थात् देवलोक में उत्पन्न हुआ नवीन देव यह चाहता है कि मैं इसी समय अपनी वैक्रिय लब्धि से मनुष्यलोक में चला जाऊं-परन्तु वह मनुष्यलोक में आने के लिये जो वहां से समर्थ नहीं होता है, इसके तीन कारण हैं " देवलोकेषु" ऐसा जो यहां बहुवचन का निर्देश किया गया है सो उसका तात्पर्य ऐसा हैं कि देवलोकों में से किसी एक देवलोक में "अधुनोपपन्नदेव" तत्क्षणदेवभव को प्राप्त हुआ देव इस तरह यहां बहुवचन एकार्थवाचक है क्यों कि एक का एक काल में अनेक देवलोकों में उत्पत्ति नहीं हो सकती है । अथवा देवलोक अनेक हैं-इस बात को दिखाने के लिये यह बहु32 -" तीहिं ठाणेहि अहुणोववन्ने देवे" त्याह ટીકાઈદેવલોકમાંના કોઈપણ એક લેકમાં અધુને ૫૫ન્નક દેવ-હમણાં જ ઉત્પન્ન થયેલે દેવ-આ ક્ષણે જ જેણે દેવભવ પ્રાપ્ત કર્યો છે એ દેવ-મનુષ્ય લેકમાં તુરત જ આવવાની ઈચ્છા કરે છે, એટલે કે દેવલેકમાં દેવની પર્યાયે ઉત્પન્ન થયેલે નવીન દેવ એવું ચાહે છે કે હું અત્યારે જ મારી વૈકિયલબ્ધિ વડે મનુષ્યલોકમાં ચાલ્યા જઉં. પરંતુ નીચે દર્શાવેલા ત્રણ કારણોને લીધે તે मनुष्यमा मायाने समर्थ थतेनथी-“देवलोकेषु” मा ५४ वा मही જે બહુવચનને પ્રયોગ થયે છે તેના દ્વારા એ સૂચિત થાય છે કે જે દેવ. सो छ तेभान 10 ५५ मे ३५ोमा “ अधुनोपपन्नदेव " A Rar દેવની પર્યાયે ઉત્પન્ન થયેલા દેવની અહીં વાત કરવામાં આવી છે, આ રીતે અહીં બહુવચન એકાÁવાચક છે, કારણ કે એક દેવની એક જ કાળે અનેક દેવલોકમાં ઉત્પત્તિ થઈ શકતી નથી. અથવા દેવલેક અનેક છે એ વાતને પ્રકટ કરવા માટે અહીં બહુવચન વપરાયું છે. તે મનુષ્યલેકમાં આવવાની ઈચ્છા શ્રી સ્થાનાંગ સૂત્ર : ૦૨
SR No.006310
Book TitleAgam 03 Ang 03 Sthanang Sutra Part 02 Sthanakvasi
Original Sutra AuthorN/A
AuthorGhasilal Maharaj
PublisherA B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
Publication Year1964
Total Pages819
LanguageSanskrit, Hindi, Gujarati
ClassificationBook_Devnagari, Agam, Canon, & agam_sthanang
File Size47 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy