________________
११२
स्थानाङ्गसूत्रे
,
दिवि भवा दिव्या देवसम्बन्धिनस्तेषु दिव्येषु कामभोगेषु तत्र कामाः- शब्दरूप - लक्षणाः, भोगाः - गन्धरसस्पर्शलक्षणाः कामभोगास्तेषु, अथवा काम्यन्ते - अभिल व्यन्त इति कामाः - मनोज्ञाः, भुज्यन्ते - भोगविषयीक्रियन्त इति भोगाः शब्दादयः, कामाश्च ते भोगाश्चेति कामभोगास्तेषु मूच्छित इव मूच्छितः, तत्स्वरूपस्यानित्यस्वादेवबोधक्षमत्वात् गृद्धः - तदाकाङ्क्षातिशयवान् अतृप्तइत्यर्थः, ग्रथित इव प्रथितः तद्विषयस्नेहरज्जुभिः संदर्भितः, अध्युपपन्नः- तदध्यवसायातिशयत्रशादाधिक्येनासक्तः, अत्यन्ततन्मना इत्यर्थ, एतादृशः स देवो मनुष्यसम्बन्धिनः कामभोगान् नो आद्रियते न तान् आदरभावेन चिन्तयति न तेष्वादरवान् भवतीत्यर्थः, नो परिजानाति - तान् वस्तुत्वेन नो मन्यते, नो-नैव तेषु अर्थ - प्रयोजनं बध्नाति - ' एतैर्मम प्रयोजनम् ' इति न निश्चिनोति, तथा नो-नैव तत्माप्त्यर्थं वचन प्रयुक्त हुआ है। वह मनुष्यलोक में इसलिये आने की कोमना करता है कि वह इसके पूर्व में यहां रहा है सो पूर्वसांगतिक (पूर्वप रिचित) को देखने की उसे कामना रहती है इस बात को प्रकट करने के लिये सूत्रकार ने ऐसा कहा है । वह यहां जो आना चाहता है सो वैकिलब्धि मे ही आना चाहता है यह अनुक्त बात यहां जाननी चाहिये क्यों कि देव मूलशरीर से नहीं आता है । परन्तु आने की कामना वाला भी वह यहां जो नहीं आ पाता है सो उसके ये तीन कारण हैंइनमें पहिला कारण ऐसा है कि वह अधुनोपपन्न देव देवलोक में जो दिव्य कामभोग हैं उनमें मूच्छित, गृद्ध, ग्रथित और अध्युपपन्न हो जाता है अतः मनुष्य संबंधी कामभोगों के प्रति उसका आदरभाव नहीं रहता है वह उन्हें अच्छा नहीं मानता है उन्हें अपने काम को नहीं
એ કારણે ઇચ્છા કરે છે કે પૂર્વભવના આયુકાળ તેણે ત્યાં પસાર કરેલેા છે, પૂર્વ પ રિચિત સ્નેહીએને દેખવાની તેને કામના રહે છે, આ વાતને પ્રકટ કરવા માટે સૂત્રકારે અહીં આ પ્રમાણે કહ્યું છે——
તે અને૫૫ન્નક દેવ, અહીં આવવા ચાહે છે તે વૈક્રિયલબ્ધિથી જ આવવા ચાહે છે, તે વાતને અયુક્ત માનવા જેવી નથી, કારણ કે પેાતાના મૂળ શરીરે અહીં આવતા નથી. આ મનુષ્યલેાકમાં આવવાની કામનાવાળે દેવ પણ અહીં જે આવી શકતા નથી તેના ત્રણ કારણેા નીચે પ્રમાણે છે— (૧) અનેાપપન્નક દેવ ( આ ક્ષણે જ દેવની પર્યાયે ઉત્પન્ન થયેલો દેવ) देवलोडना हिज्य अभलोगोमां मेव। भूर्छित, शृद्ध ( बुध), अधित ( उडा ચેલા) અને અધ્યુપપન્ન ( તલ્લીન ) થઇ જાય છે કે મનુષ્યસંખ`ધી કામભાગે પ્રત્યે તેને આદરભાવ રહેતા નથી-તેની નજરે મનુષ્યના કામલેાગે તે તુચ્છ
શ્રી સ્થાનાંગ સૂત્ર : ૦૨