SearchBrowseAboutContactDonate
Page Preview
Page 654
Loading...
Download File
Download File
Page Text
________________ स्थानाङ्गसूत्रे नवभ्यङ्गादिभिः तस्याम्वापितुः सुप्रतिकरं सु-सुखेन प्रतिक्रियते -प्रत्युपक्रियत इति सुप्तिकरं प्रत्युपकारं कर्त्तुं शक्यं भवति प्रत्युपकारः कृतो भवतीत्यर्थः धर्मस्थापनस्यैव महोपकारत्वात्, ६३८ उक्तञ्ज - " संमतदायगाणं, दुष्पडियारं भवेसु बहुए । सव्वगुणमेलिया दिवि, उबगारसहस्सकोडीहि ||१|| छाया - सम्यक्त्वदायकानां, दुष्प्रतिकरं भवेषु बहुकेषु । सर्वगुणमीलिताभिरपि उपकारसहस्रकोटीभिः || १॥ अनेकमवत सर्वगुणमुक्तोपकारसहस्र कोटयपेक्षया श्रेष्ठमिति भावः । सम्यक्त्वधर्मदानं निरामय (कर्मरोग रहित बने हैं इत्यादि रूप से और समझावे और भेदानुभेद से उस धर्म का निरूपण करे यदि वह इस तरह से उन्हें समझा बुझाकर जिनप्रणीत धर्म में स्थापित कर देता है तो अवश्य ही वह उनके उपकार का प्रत्युपकार कर्त्ता हो जाता है क्यों कि जिनधर्म में स्थापित यह एक बहुत बड़ा उपकार है भले ही अभ्यङ्गादि लगाने से, उत्तमोत्तम भोज्यवस्तुओं के खिलाने से शरीर का पोषण हो जाय परन्तु आत्मा का पोषण नहीं होता है आत्मा का पोषण तो जिनधर्म के सेवन से ही होता है और जो ऐसा करता है वह अपना पर का और दोनों का बहुत बड़ा उपकार करता है - यही बात इस कथन से सूत्रकार ने प्रदशित की है। कहा भी है- ( सम्मत्तदाघगाणं दुष्पडियारं ) इत्यादि । तात्पर्य इसका यही है कि सम्यक्त्वदायक पुरुषोंका अनेकभव में सर्वगुण ધના કરીને આત્મલાભ ( મેક્ષ ) પ્રાપ્ત કર્યાં હેય. તેણે ભેદાનુબેકપૂર્વક તેમની પાસે આ ધર્મનું નિરૂપણ કરવું જોઈએ. આ રીતે તેમને સમજાવીને જો તે તેમને જિનપ્રણીત ધમમાં સ્થાપિત કરી શકે છે, તેા તે રીતે તે અવશ્ય તેમના ઉપકારના ખલે વાળી શકે છે. કારણ કે કાઈ પણ વ્યક્તિને જૈન ધ્રુમમાં સ્થાપિત કરવી એ તેનાપર મેટામાં મેટો ઉપકાર કર્યાં ગણાય છે. ભલે અભ્યગાદિ લગાવવાથી અને ઉત્તમ લેાજન ખવરાવવાથી શરીરનું પાષણ થતું હોય, પશુ તેના દ્વારા આત્માનું પાષણ તેા નથી જ થતું, આત્માનુ પેષણ તે કેલિ-પ્રરૂપિત જૈન ધર્મની આરાધનાથી જ થાય છે. તેથી એવું કરનાર વ્યક્તિ પોતાનું અન્યનું અને ઉભયનુ કલ્યાણ કરી શકે છે. એ જ વાત આ કથનથી સૂત્રકારે અહીં પ્રકટ કરી છે. કહ્યું પણ છે કે " सम्मत्तदायगाणं दुप्पडियारं " छत्याहि. આ કથનના ભાવાથ નીચે પ્રમાણે છે-અનેક ભવમાં સગુણયુકત કરાયેલા કરીડા ઉપકારોથી પશુ સમ્યકવદાયક પુરુષોના ઉપકારના બદલા શ્રી સ્થાનાંગ સૂત્ર : ૦૧
SR No.006309
Book TitleAgam 03 Ang 03 Sthanang Sutra Part 01 Sthanakvasi
Original Sutra AuthorN/A
AuthorGhasilal Maharaj
PublisherA B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
Publication Year1964
Total Pages710
LanguageSanskrit, Hindi, Gujarati
ClassificationBook_Devnagari, Agam, Canon, & agam_sthanang
File Size42 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy