________________
-
-
-
-
-
सुधाटीका स्था०३३०१सू०१४ धर्माचार्यादीनामशक्यप्रत्युपकारित्वनिरूपणम् ६३९ ___ अथ भर्तुदुष्पतिकरतां प्रदर्शयति- केइ महच्चे' इत्यादि, कोऽपि न सर्वः, महती अर्चा-एश्वर्यादिरूपं तेजो यस्य स महाचः। यद्वा-महाश्वासौ अय॑श्च-अर्थपतितया पूज्य इति महार्यः । अथवा महात्यं-महत्त्वं, तद् योगान्माहत्यः, ऐश्वर्यसंपन्न इत्यर्थः, दरिद्र-कञ्चिद् दरिद्रपुरुषं समुत्कर्षयेत् धनादि दानेनोत्कृष्टं कुर्यात् । ततः स समुत्कृष्टः धनादिसमृद्धः सन् पश्चात्-स्वपोषकग्य परोक्षे पुरश्च-तत्समक्षं विपुलानाम्-उदारणां भोगानां-शब्दादिविषयानां समितिःसमुदयः सामग्नीत्यर्थः, तया समन्वागत:- युक्तश्चापि विहरेत्-तिष्ठेत् । ततः पश्चात् खलु स महार्यः-दरिद्रपोषकः स्वामी अन्यदा कदाचित् दरिद्रीभूतः दुर्भाग्यवशादति दुःस्थितो जातःसन् तस्य स्वपोषितस्य दरिद्रस्य अन्तिके-समीपे हव्यम्-अनन्यशरणतया शरणस्य तत्र शक्यत्वाभिसन्धेः आगच्छेत् तदा स दरिद्रःयुक्त किये गये करोड़ो उपकार से भी प्रत्युपकार नहीं किया जा सकता है क्यों कि सम्यक्त्व दान से आत्मा की भवपरम्परा विध्वस्त (नष्ट) होजाती है अन्य उपकारों से नहीं। ___अब सूत्रकार स्वामीका उपकार अन्य प्रत्युपकारों द्वारा अशक्य है यह प्रकट करते हैं-" केइ महच्चे" इत्यादि-जिसके पास ऐश्वर्यादि तेजरूप अर्चा महती है, अथवा लोक में जो विशिष्ट सम्पत्ति शाली होने से जनता से मान्य हुआ है अथवा-जो सब प्रकार के ऐश्वर्य से सम्पन्न है ऐसा कोई मनुष्य किसी दरिद्रपुरुष को धनादिप्रदान द्वारा उत्कृष्ट कर देता है, इस तरह वह दरिद्र पुरुष अपनी दरिद्रता से छूटकर धनसंपन्न बन जाता है और कालान्तर में दरिद्रता के चक्कर में पड़े हुए अपने पोषक को प्रत्यक्ष और परोक्ष में हर तरह से सहायता વાળી શકાતો નથી, કારણ કે સમ્યકત્વ દાનથી આત્માની ભવપરંપરા નષ્ટ થતી જાય છે–અન્ય દાનથી (ઉપકારોથી) એવું બનતું નથી.
હવે સૂત્રકાર એ વાત પ્રકટ કરે છે કે ભર્તા (પોષણકર્તા) ના ઉપકારને प्रत्यु५४१२ ३२वानु आय ५ ४२ छ-" केइ महच्चे " त्यहि.
જેની પાસે એશ્વર્યાદિ તેજ રૂપ અર્ચા મહતી (ઘણી જ) છે, અથવા જે વિશિષ્ટ સમ્પત્તિશાળી હોવાથી સંસારમાં જનતા દ્વારા માનનીય ગણાય છે, અથવા જે સઘળા પ્રકારના ઐશ્વર્યથી સંપન્ન છે એ કઈ મનુષ્ય, કેઈ દરિદ્ર મનુષ્યને ધનાદિ અર્પણ કરીને તેની ઉન્નતિ કરવામાં મદદરૂપ થાય છે. આ રીતે તે દરિદ્ર મનુષ્ય પોતાની દરિદ્રતામાંથી મુકત થઈને ધનવાન બની જાય છે. હવે કમનસીબે પેલો દાતા દરિદ્ર બની જાય છે. તેની સહાયતાથી ધનવાન બનેલ માણસ તેને પ્રત્યક્ષ અને પરોક્ષ રીતે દરેક પ્રકારની મદદ કરે
શ્રી સ્થાનાંગ સૂત્ર : ૦૧