SearchBrowseAboutContactDonate
Page Preview
Page 653
Loading...
Download File
Download File
Page Text
________________ सुधाटीका स्था०३उ.१सू१४ धर्माचार्यादीनामशक्यप्रत्युपकारित्वनिरूपणम् ६३७ तीति भावः । एवं तर्हि कथमम्बापितुः सुपतिकरं भवती ? त्याह-'अहेणं से' इत्यादि, अथचेत् स सुपुत्रस्तम्-अम्बापितरं धर्मे जिनप्रणीते श्रुतचारित्ररूपे स्थापयिता-स्थापनशीलो भवेत्तदा सुप्रतिकरं भवतीति सम्बन्धः । किंकृत्वा स्थापयिता भवतीत्याह आख्याय-स्वमातापित्रे जिनधर्म कथयित्वा, प्रज्ञाप्य-सोदाहरणं बोधयित्वा, प्ररूप्य-भेदानुभेदतो निरूप्य स्थापयिता भवति तेनैव धर्मस्थापनेनैव यदि कोई भाग्यशाली पुत्र ऐसी भी सेवा उनकी करे तो भी वह उनके कृत उपकार के बदले में उनका प्रत्युपकारक नहीं हो सकता है-यही बात यहां " परिवहेत्" इस विध्यर्थक प्रयोग से प्रकट की गई है। ___ तो फिर उनके उपकार का प्रत्युपकार कैसे किया जा सकता है ? इसके उत्तर में प्रभु ने कहा है कि-(अहे णं से ) इत्यादि-उनके उपकार का प्रत्युपकार इसी से हो सकता है कि वह उन्हें जिनप्रणीत श्रतचारित्ररूप धर्म में स्थापित कर दें, सब से पहिले वह उन्हें यह समझा कि यह जिनधर्म जिनेन्द्र द्वारा प्रणीत है अतः इससे हितका. रकता के सिवाय अहितकारता कथमपि नहीं है जन्म जन्मान्तर से छूटने की यही परमौषधिप्राप्त हो सकती है अन्यत्र नहीं जन्म. जरा और मरण रूप रोग का सच्चा इलाज सम्यग्दर्शन ज्ञान चारित्र के सेवन से ही जीव को प्राप्त हो सकता है इस प्रकार से उन्हें समझाकर फिर इसके सेवन से किन २ जीवोंने आत्मलाभ प्राप्त कियाहै, कौन २जीव એ કઈ સુપુત્ર હોય કે જે પિતાના માતાપિતાની ઉપર દર્શાવેલી પદ્ધતિથી સેવા કરતે હોય, તે પણ તે તેના માતાપિતાએ તેના ઉપર જે ઉપકાર કર્યા હોય છે તેને પ્રત્યુપકાર વાળી આપવાને સમર્થ થઈ શકતું નથી. એજ વાત "परिवहेत" मा विध्य प्रयोग द्वारा व्यरत ३२वामां मावी छे. તે તેમના ઉપકારને બદલે તે કેવી રીતે વાળી શકે? આ પ્રશ્નના उत्तर ३५ मडावीर प्रभु ४ छ , “ अहेणं से" त्याह. तमना 6५४१२ने। બદલો વાળવાને માત્ર એક જ ઉપાય છે, તે ઉપાય નીચે પ્રમાણે છે તેણે તેમને મૃતચારિત્રરૂપ ધર્મ તરફ વાળી લેવું જોઈએ. તેણે તેમને સમજાવવું જોઈએ કે જૈન ધર્મ જિનેન્દ્ર ભગવાન દ્વારા પ્રરૂપિત થયેલા છે. તે ધર્મ જ સંસારી જીનું હિત કરનારો છે, આ ધર્મમાં બતાવવામાં આવેલા માગે ચાલવાથી સંસારી નું કેઈ અહિત થતું નથી, જન્મમરણની જંજાળમાંથી છૂટવાની આ એક જ પરમૌષધિ છે. જન્મ, મરણ અને જરા રૂપ રોગને ખરે ઈલાજ સમ્યગ્દર્શન, જ્ઞાન અને ચારિત્રના સેવનથી જ જીવને સાંપડી શકે છે આ પ્રકારે તેમને સમજાવીને તેણે તેમને એવાં જીનાં દષ્ટા આપવા જોઈએ કે જેમણે કેવલિ પ્રરૂપિત ધર્મની સમ્યફ રીતે આરા શ્રી સ્થાનાંગ સૂત્ર : ૦૧
SR No.006309
Book TitleAgam 03 Ang 03 Sthanang Sutra Part 01 Sthanakvasi
Original Sutra AuthorN/A
AuthorGhasilal Maharaj
PublisherA B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
Publication Year1964
Total Pages710
LanguageSanskrit, Hindi, Gujarati
ClassificationBook_Devnagari, Agam, Canon, & agam_sthanang
File Size42 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy