________________
५१६
स्थानाङ्गसूत्रे
ख्यानेऽपि प्रत्याख्यानमुत्रेऽपि द्वावालापको वाक्यरचनारूपो भणितव्य - वाच्यो, विशेषस्त्वयम्' गरिहइ ' इत्यस्य स्थाने ' पच्चक्खाइ ' इति वक्तव्यम् । प्रत्याख्याति पापान्निवर्त्तत इत्यर्थः । सू० ८ ॥
,
पापकर्म प्रत्याख्यातारश्च परोपकारिणो भवन्तीति वृक्षदृष्टान्तेन तेषां पुरुषाणां प्ररूपणाय नव सूत्रीमाह -
मूलप्-तओ रुक्खा पण्णत्ता, तं जहा -- पत्तावए पुष्फोवए फलोवए१। एवमेव तओ पुरिसजाया पण्णत्ता, तं जहा - पत्तोवगरुक्खसमाणा पुप्फोवगरुक्ख समाणा फलोवगरुक्खसमाणा २ । तओ पुरिसजाया पण्णत्ता तं जहा - नामपुरिसे ठवणपुरिसे दवपुरिसे ३ | तओ पुरिसजाया पण्णत्ता, तं जहा-नाणपुरिसे दंसणपुरिसे चरित्र ४ । ओ पुरिसजाय पण्णत्ता, तं जहा --वेदपुरिसे प्रकार के निश्चय से जो हिंसादिक का त्याग कर देता है वही कृतदण्ड के प्रति जुगुप्सा करना कहा है । पापकर्म में काय से प्रवृत्ति नहीं करना यह काय ग है । इस तरह यह काय गर्दा पापकर्म में अप्रवृत्ति करने से ही होती है । इसी प्रकार से वचनग और मनोग के सम्बन्ध में भी कथन जानना चाहिये । गर्दा अतीतदण्ड- पाप में होती है और प्रत्याख्यान आगे होनेवाले दण्ड- पाप पर होता है । गर्दा के दो आलापकों के अनुसार प्रत्याख्यान के सम्बन्ध में भी दो आलापक कहना चाहिये ऐसा जो कहा गया है सो प्रत्याख्यान के आलापक में क्खाह " ऐसी क्रियापद का प्रयोग " गरिहइ " इस क्रियापद के स्थान में करना चाहिये, पाप से अपनी आत्मा को हटा लेना इस का नाम प्रत्याख्यान है || सू०८ ॥
66
पच्च
"
હવે હું નહીં કરૂં, આ પ્રકારના નિશ્ચયપૂર્વક જે હિંસાદિકના ત્યાગ કરવામાં આવે છે તેનું નામ જ ધૃતદ' પ્રત્યે જુગુપ્સા કરી કહેવાય છે. પાપકર્મોનું કાયાથી સેવન ન કરવું તેનું નામ કાયગં છે, આ રીતે પાપકર્મીમાં અપ્રવૃત્ત રહેવાથી જ કાયગોં થાય છે. એ જ પ્રમાણે વચનગાઁ અને મને ગર્હ વિષે પણ કથન સમજવું. અતીત દંડ (પાપકમ ) ની ગોં કરાય છે અને વિષ્યમાં થનારા દંડ ( પાપકમ ) ના પ્રત્યાખ્યાન થાય છે. ગર્હાના એ આલાપકા જેવાં જ એ આલાપકે પ્રત્યાખ્યાન વિષે પણ કહેવાનું જે આગળ સૂચન કરવામાં આવ્યું છે, તે સૂચન અનુસાર આલાપક બનાવતી વખતે
गरिहइ" આ ક્રિયાપદને બદલે पच्चक्खाइ આ ક્રિયાપદના પ્રયાગ કરવા જોઇએ. પેાતાના આત્માને પાપથી દૂર રાખવા તેનું નામ પ્રત્યાખ્યાન છે. ! સૂ. ૮
શ્રી સ્થાનાંગ સૂત્ર : ૦૧
-
ܕܕ