SearchBrowseAboutContactDonate
Page Preview
Page 611
Loading...
Download File
Download File
Page Text
________________ सुधा टीका स्था० ३ उ० १ सू०८ गाँ-प्रत्याख्यानस्वरूपनिरूपणम् ५९५ स्वशरीरमपि पापानां कर्मणामकरणतया पापानिवर्तनार्थमित्यर्थः संहरति निरुणद्धि कायेन पापप्रवृत्तिं न करोतीति भावः । गर्दाऽतीते दण्डे भवति, । भविष्यति तु प्रत्याख्यानमिति प्रत्याख्यानं मूत्रद्वयेनाह-'तिविहे ' इत्यादि सुगम, नवरम्' एवं ' इत्यादि, एवं-पूर्वोक्तप्रकारेण यथा ' गरिहा ' इति गर्हायां तथा प्रत्या और कोई कायसे हुए पापकर्मों पर घृणा प्रकट करता है और आगे अब ऐसा नहीं करूंगा इस प्रकार से कहता है यही गहीं है । “अहवा गरिहा तिविहा पणत्ता" अथवा गर्दा तीन प्रकारकी कही गई है जैसे कोई एक दीर्घकाल तक गर्दा करता है १, कोई एक थोडे काल तक गर्दा करता है २, और कोई एक पापकर्म से अपने आपको हटाने के लिये शरीर से पापप्रवृत्ति नहीं करता है। प्रत्याख्यान तीन प्रकार का कहा गया है-कोई एक मनसे प्रत्याख्यान करता है, कोई एक वचन से प्रत्याख्यान करता है, कोई एक काय से प्रत्याख्यान करता है, इस तरह गर्दा के सम्बन्धमें जैसे दो आलापक कहे गये हैं वैसे ही वे दो आलापक प्रत्याख्यान के सम्बन्धमें भी कहना चाहिये। गहीं नाम जुगुप्सा का है, अपने द्वारो कृत पाप के प्रति अथवा पर के द्वारा कृत पाप के प्रति या अपनी आत्मा के प्रति जो जुगुप्सा करता है यह सब गर्दा में आता है । पाप कर्मो को अब मैं नहीं करूंगा, इस પ્રત્યે ઘણા પ્રકટ કરે છે અને (૩) કેઈ કાયાથી થયેલાં પાપકર્મો પ્રત્યે ઘણા પ્રકટ કરે છે, અને ભવિષ્યમાં એવું નહીં કરું તેમ કહે છે, તેનું નામ જ નહીં छ. “ अहवा गरिहा तिविहा पण्णता " मथा ना नाय प्रमात्र પ્રકાર પણ કહ્યા છે-(૧) કેઈક જીવ દીર્ઘકાળ સુધી ગહ કરે છે, (૨) કેઈ જીવ અલયકાળ સુધી ગહ કરે છે અને (૩) કેઈ જીવ પાપકર્મથી પિતાની જાતને દૂર રાખવા માટે શરીરથી પાપપ્રવૃત્તિ કરતું નથી. પ્રત્યાખ્યાનના પણ ત્રણ પ્રકાર કહ્યા છે–(૧) કઈ જીવ મનથી પ્રત્યાખ્યાન કરે છે, (૨) કોઈ જીવ વચનથી પ્રત્યાખ્યાન કરે છે અને (૩) કોઈ જીવ કાયાથી પ્રત્યાખ્યાન કરે છે. ગહના વિષયમાં જેવા બે આલાપક કહેવામાં આવ્યા છે, એવાં જ બે આલાપક પ્રત્યાખ્યાનના વિષયમાં પણ સમજવા જોઈએ. ગહ એટલે જુગુપ્સા (ઘણા ) પિતાન દ્વારા કરાયેલાં પાપકર્મો પ્રત્યે અથવા અન્ય દ્વારા કરાયેલા પાપકર્મો પ્રત્યે અથવા પોતાના આત્માની પ્રત્યે જે જુગુપ્સાની દષ્ટિથી જોવામાં આવે છે તેનું નામ જ ગહ છે. પાપકર્મો શ્રી સ્થાનાંગ સૂત્ર : ૦૧
SR No.006309
Book TitleAgam 03 Ang 03 Sthanang Sutra Part 01 Sthanakvasi
Original Sutra AuthorN/A
AuthorGhasilal Maharaj
PublisherA B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
Publication Year1964
Total Pages710
LanguageSanskrit, Hindi, Gujarati
ClassificationBook_Devnagari, Agam, Canon, & agam_sthanang
File Size42 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy