SearchBrowseAboutContactDonate
Page Preview
Page 597
Loading...
Download File
Download File
Page Text
________________ सुधा टीका स्था० ३ उ०१ सू०५ योगस्वरूपनिरूपणम् यवर्नानां नैरयिकादि वैमानिकान्तानां योगः प्रोक्तस्तथा प्रयोगोऽपि भावनीयः । मनोवाकायसम्बन्धेनैवकरणमूत्रमाह-'तिविहे करणे' इत्यादि, क्रियते येन तत् करणं मननादि क्रियासु प्रवर्त्तमानस्यात्मन उपकरणभूतस्तथातथा परिणामयुक्तः पुद्गलसंघात इत्यर्थः, तत् त्रिविधम्-मनाकारणं, वाकरणं, कायकरणंचेति । तत्र मन एवकरणं-मनाकरणम् । एवमितरे अपि वाच्ये । ' एवं' इत्यादि, एवम्-पूर्वोक्तमकारेणैव योगप्रयोगसूत्रवदत्रापि नारकादारभ्य विकलेन्द्रियवर्जवैमानिकपर्यन्तंको अधिक से अधिकरूप में व्यापारयुक्त करना इसका नाम मनःप्रयोग है वचन को अधिक से अधिक रूपमें प्रयुक्त करना वचनप्रयोग है। कायको अधिक से अधिक रूप में प्रयुक्त करना काययोग है । यह विविध प्रयोग भी नैरयिक से लेकर वैमानिक तक के जीवों में होता है। मनःप्रयोग और वचनपयोग एकेन्द्रिय जीव में और मनःप्रयोग विकेन्द्रियों में दो इन्द्रिय, तेइन्द्रिय और चौहन्द्रय जीवों में नहीं होता है । अब सूत्रकार मनोवाकाय के संम्बन्ध से ही करण सूत्र का कथन करते हैं-"तिविहे करणे" इत्यादि-मननादि क्रियाओं में प्रवर्त: मान आत्माको उपकरण भूत जो तथा तथा परिणामयुक्त पुद्गलसंघात है उसका नाम करण है। वह करण तीन प्रकार का है। मन करण, वचनकरण और कायकरण, मनरूप करण का नाम मनःकरण है, वचनरूप करण का नाम वाकरण और कायरूप करण का नाम कायकरण है, (૨) વચનપ્રયોગ અને (૩) કાયમયેગ. મનને અધિકમાં અધિક રૂપે વ્યાપારયુક્ત કરવું તેનું નામ મન પ્રયોગ છે. વચનને અધિકમાં અધિક રૂપે વ્યાપારયુક્ત કરવું તેનું નામ વચનપ્રવેગ છે અને કાયા ને અધિકમાં અધિકરૂપે વ્યાપારયુક્ત કરવી તેનું નામ કાયપ્રયોગ છે. આ ત્રણે પ્રગને સદૂભાવ પણ નારકોથી લઈને વૈમાનિક પર્યંતના જીવમાં હોય છે. એકેન્દ્રિય માં મન પ્રાગ અને વચન ટેગને સદૂભાવ હેતે નથી, તેમજ શ્રીન્દ્રિય, ત્રીન્દ્રિય અને ચતુરિન્દ્રિય જીમાં મન પ્રયોગને સદભાવ હોતું નથી. - હવે સૂત્રકાર મન, વચન અને કાયરૂપ ત્રણ કરણનું નિરૂપણ કરે છે– "तिविहे करणे" त्याह મનનાદિ ક્રિયાઓમાં પ્રવૃત્ત થયેલા આત્માને ઉપકરણભૂત એવા તે તે પરિણામયુક્ત પુદ્ગલને જે સંઘાત થાય છે, તેનું નામ કરણ છે. તે કરણના नीय प्रमाण १ २ छ-(१) मनः२, (२) वयन ४२७४ (41३४२६५) અને (૩) કાયકરણ. મનરૂપ કરણનું નામ મનઃકરણ છે, વચનરૂપ કરણનું નામ વાકુકરણ છે અને કાયરૂપ કરણનું નામ કાયકરણ છે. પેગ અને પ્રયોગની શ્રી સ્થાનાંગ સૂત્ર : ૦૧
SR No.006309
Book TitleAgam 03 Ang 03 Sthanang Sutra Part 01 Sthanakvasi
Original Sutra AuthorN/A
AuthorGhasilal Maharaj
PublisherA B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
Publication Year1964
Total Pages710
LanguageSanskrit, Hindi, Gujarati
ClassificationBook_Devnagari, Agam, Canon, & agam_sthanang
File Size42 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy