________________
५३८
स्थानाङ्गसूत्रे
""
जह कुंभारो भंडाई कुणइ पुज्जेयराई लोयस्स ।
गोयं कुण जियं, लोए पुज्जेयरावत्थं ॥ १ ॥ छाया - यथा कुम्भकारो भाण्डानि करोति पूज्येतराणि लोकस्य । इति ( एवं ) गोत्रं करोति जीवं, लोके पूज्येतरावस्थम् || इति । तद् द्विविधम्-उच्चै न्धनमिति ७।
माननीय निबन्धनम्, नीचैर्गौत्रम् - अमाननीय निव
उक्तञ्च - संताणकमेणागय जीवायरणस्स गोत्तमिति सण्णा । उच्च नीच चरणं उच्च णीयं हवेगोत्तं ॥
छाया - सन्तानक्रमेणागत जीवाचरणस्य गोत्रमिति संज्ञा । उच्च नीच चरणं, उच्च नीचं भवेद् गोत्रम् ॥
रूप अशुभनामकर्म है उच्च और नीच शब्दों द्वारा जो लोक में कहा जाता है वह गोत्र कर्म है - कहा भी है- (जह कुंभारो भंडाई इत्यादि ।
गोत्रकर्म जीव को उच्चनीच कुलों में जन्म कराने में कारण होता है यह गोत्रकर्म दो प्रकार का है एक उच्चगोत्र और दूसरा नीचगोत्र, जिसके उदयसे जीवका उच्चकुल में- लोकमाननीयकुल में जन्म होता है वह उच्चगोत्र है और जिसके उदय से लोकनिन्दित कुल में जन्म होता है वह नीचगोत्र है उच्चगोत्र पूज्यता का कारण होता है और नीचगोत्र अपूज्यता का कारण होता है। कहीं २ ऐसा भी कहा गया है
" संताणकमेणागय " इत्यादि ।
संतानक्रम से - गोत्रनामकर्म के उदय से प्राप्त वंशपरम्परा से - आगत जीवका जो आचरणविशेष है वह गोत्र है जहां उच्च आचरण નામકમ છે. ઉચ્ચ અને નીચના નામથી જે લેાકામાં આળખાય છે, તે ગેત્રउभ छे. ह्युं पशु छे है - " जह कुंभारो भंडाई " इत्याह
જીવના ઉચ્ચ અથવા નીચ કુળમાં જન્મ કરાવવામાં ગેાત્રકમ કારણભૂત અને છે. તે ગાત્રકમના એ પ્રકાર છે-(૧) ઉચ્ચ ગાત્ર અને નીચ ગેાત્ર. જે કર્મના ઉદ્ઘયથી જીવના ઉચ્ચ કુળમાં, લેાક માનનીય કુળમાં જન્મ થાય છે, તે કર્મને ઉચ્ચ ગેાત્ર કમ` કહે છે. જે કમના ઉદયથી લેનિન્દ્રિત કુળમાં જીવના જન્મ થાય છે, તે કમને નીચ ગેાત્ર કમ કહે છે. ઉચ્ચ ગેાત્ર પૂજ્ય તાનું કારણ બને છે અને નીચ ગેાત્ર અપૂન્યતાનુ કારણ મને છે. કાઇ કાઈ भग्यामे मेधुं पण उधुं छे - " संताण कमेणागय " छत्याहि
સતાનક્રમે (ગાત્ર નામ કર્મના ઉદયથી પ્રાપ્ત વંશપરમ્પરાથી) ભગત જીવતુ જે આચરણ વિશેષ છે તેને ગાત્ર કહે છે. જ્યાં ઉચ્ચ આચરણ થાય છે તે ઉચ્ચ ગાત્ર છે, અને જ્યાં નીચ આચરણ થાય છે, તે નીચ ગેાત્ર છે.
શ્રી સ્થાનાંગ સૂત્ર : ૦૧