SearchBrowseAboutContactDonate
Page Preview
Page 537
Loading...
Download File
Download File
Page Text
________________ सुधा टोका स्था०२ उ०४ सू० ४५ प्रशस्ताप्रशस्तमरणनिरूपणम् ५२१ नो नित्यमभ्यनुज्ञाते-वक्ष्यमाणमरणद्वयेन मुनीनां मरणं निषिद्ध भगवतेत्यर्थः । अत्रापवादमाह- कारणेगपुग' इत्यादि, किन्तु-कारणेन कारणमाश्रित्य दर्शनमालिन्य शीलभङ्गादिकारणे समुपस्थिते सति तद्रक्षणार्थमित्यर्थः, उदायिनृपानुभू. ततथाविधाचार्यवत् ते द्वे अपि मरणे अपतिक्रुष्टे-अनिवारिते-ननिषिद्ध भगवतेत्यर्थः । तदेवाह---बैहायसं-गृध्रपृष्ठं चेति । तत्र वृक्षशाखादावुद्बद्धत्वाद् विहायसि नभसि भवं वैहायसं गलपाशेन मरणमित्यर्थः । गृघ्रपृष्ठं-गृघ्राः-मृतकभक्षकपक्षिविशेषाः, उपलक्षणं शकुनिका शिवादीना, तैर्भक्ष्यं पृष्ठमुपलक्षणत्वादुदरादिकं वा म्रियमाणस्य यस्मिन् तत् तथोक्तम्, अस्मिन् हि-अलक्तक (लाक्षारस) पूणिकापुटप नेनापि शरीरं पृष्ठादौ गृघ्रादिभिरनिवारणादिना भक्ष्यते । मुनिजनों के लिये श्रमण भगवान महावीर ने निषिद्ध किया है इसी प्रकार श्रमण भगवान महावीर ने मुनिजनों के लिये इन दो मरणों से मरना भी निषिद्ध किया है. वे दो मरण ये हैं एक वैहायस और दूसरा गृध्रपृष्ठ परन्तु यदि दर्शनमालिन्य, शीलभङ्गादिरूप कारण की उपस्थिति होती है तो उनकी रक्षा के लिये उस समय ये दोनों मरण उदायि नृपानुभूततथाविध आचार्य की तरह मुनिजनों के लिये श्रमण भगवान् महावीर ने निषिद्ध भी नहीं किये हैं। गले में फांसी लगाकर मरना इसका नाम हायस मरण है। जो मरण वृक्षशाखा आदि में रस्सी आदि डालकर और उसका फंदा बनाकर उस फंदे को गले में डालने से म्रियमाण जीव मर जाता है वह वैहायस मरण है जिस मरण में प्रियमाण के शरीर को भक्षण करने वाले गृध्र, शकुनिका, शिवा आदि जीव खा जाते हैं वह गृध्रपृष्ठमरण है इस मरण में म्रियमाण के शरीर पर लाक्षारस की पूणिका का पुट दिया जाता है इससे वह पृष्ठादिभाग નથી–આ મરણથી મરવાને પણ નિષેધ કર્યો છે. શ્રમણ ભગવાન મહાવીરે નીચેના બે પ્રકારના મરણે પણ શ્રમણ નિગ્રો માટે અનુપાદેય-નિષિદ્ધ કહ્યા છે (૧) વૈહાયસ મરણ (૨) ગૃધ્રપૃષ્ઠ મરણ. ગળામાં ફાંસો લગાવીને મરવું તેનું નામ વૈહાયસ મરણ છે. જેમકે ઝાડની ડાળી આદિમાં દેરડું બાંધીને તેને ગાળિયામાં ગળુ લટકાવીને ફાંસો ખાઈને મરવું, તે પ્રકારના મરણને વૈહાયસ મરણ કહે છે. જે મરણમાં મરતાં જીવના ભક્ષણને માટે ગીધ, સમડી આદિ છે એકઠાં થાય છે તે મરણને ગૃધ્રપૃષ્ઠ મરણ કહે છે. આ પ્રકારના મરણથી મરતી વ્યકિતના શરીર પર લાખના રસની પણિકાને પટ લગાડવામાં આવે છે. તેથી તે શરીરના પૃછાદિ ભાગે ગીધ આદિ દ્વારા ખવાઈ જાય છે. આ પ્રકારના મરણ દ્વારા મરતે જીવ આ પ્રમાણે પણ કરે છે શ્રી સ્થાનાંગ સૂત્ર : ૦૧
SR No.006309
Book TitleAgam 03 Ang 03 Sthanang Sutra Part 01 Sthanakvasi
Original Sutra AuthorN/A
AuthorGhasilal Maharaj
PublisherA B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
Publication Year1964
Total Pages710
LanguageSanskrit, Hindi, Gujarati
ClassificationBook_Devnagari, Agam, Canon, & agam_sthanang
File Size42 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy