SearchBrowseAboutContactDonate
Page Preview
Page 538
Loading...
Download File
Download File
Page Text
________________ ५२३ स्थानानसत्रे यद्वा गृध्रस्पृष्टमितिच्छाया, तत्र गृप्रैः स्पृष्टं-स्पर्शनं भक्षणमित्यर्थः यस्मिस्तत्त. थोक्तम् , महासत्त्वस्य मुमूर्षोः स्वशरीरस्य तद्भक्ष्यमृतकरिकरभादि कलेवरान्तः प्रवेशेन गृघ्रादिभिः पृष्ठाभक्षणमित्यर्थः एतच्च कर्मनिर्जरां प्रति प्रधानत्वान्महासत्त्वै रेवाचर्यते न कातरैरिति भावः । उक्तश्च-“गिद्धाइभक्खणं गिद्धपिट्ठ उब्बंधणाइ वेहासं । एए दुन्निवि मरणा, कारणजाए अणुण्णाया ॥ १ ॥ छाया--गृध्रादि भक्षणं गृध्रपृष्ठम् , उद्वन्धनादि वैहायसम् । एते वे अपि मरणे कारणजाते अनुज्ञाते ॥ १ ॥"६। उक्तान्यप्रशस्तमरणानि, तदनन्तरं तानि प्रशस्तानि भव्यानां भवन्तीति मशरतमरणवक्तव्यतामाह-दो मरणाई' इत्यादि, पूर्ववदालापकः पठनीयः । में गृद्धों द्वारा खा लिया जाता है इस मरण में म्रियमाण जीव ऐसा भी करता है कि जब वह विशिष्ट शक्तिवाला जीव मरने की इच्छावाला हो जाता है तब वह अपने शरीर को गृध्रादिकों द्वारा भक्ष्य मृत करि. करभ आदि के कलेवर के भीतर डाल देता है इससे गृघ्रादि मांस भक्षक जीव उसके पृष्ठ आदि का भक्षण करने लग जाते हैं। यह मरण कर्म निर्जरा के प्रति प्रधान कारण होता है अतः महा शक्तिशाली जीव ही इस मरण को आचरित करसकते हैं कायर पुरुष नहीं। कहा भी है-(गिद्धाइभवणं) इत्यादि । ये सब अप्रशस्त मरण कहे गये हैं इन मरणों के बाद अब सूत्रकार प्रशस्तमरणों को कहते हैं-ये प्रशस्त मरण भव्य जीवोंको होते हैं (दो मरणाई) इत्यादि यहां पर જ્યારે તે વિશિષ્ટ શક્તિસંપન્ન જીવ મરવાની ઈચ્છાવાળે બને છે ત્યારે તે પિતાના શરીરને મૃત હાથી આદિના કલેવરમાં નાખી દે છે. ગીધ આદિ માંસભક્ષક છે જ્યારે તે હાથી આદિના શરીરનું માંસ ખાવા આવે છે, ત્યારે તે મૃત્યુકલેવરમાં રહેલા તે શરીરના પીઠ આદિ ભાગનું માંસ પણ તેમના દ્વારા ખવાય છે. આ પ્રકારનું મરણ કર્મનિર્જરાના મુખ્ય કારણરૂપ હોય છે. મહાશક્તિશાળી પુરુષો જ આ પ્રકારના મરણથી મરી શકે છે–કાય તે આ મરણ મરવાની હિંમત જ કરી શકતા નથી. પરન્ત અમુક સંજોગોમાં આ બન્ને મરણેને નિષેધ નથી-દર્શનમાલિન્ય. શીલભંગ આદિ રૂપ કારણે ઉપસ્થિત થાય ત્યારે તેમની રક્ષાને માટે તે બન્ને પ્રકારના મરણને નિષેધ નથી. જેમકે ઉદાયિતૃપાનુભૂત તથાવિધ भायायर्नु भ२६१. युं ५ छ -“ गिद्धाइभक्खणं" त्याहि. આ સૂત્રમાં કહ્યા અનુસાર ગીધાદિ દ્વારા શરીરનું ભક્ષણ કરાવવાથી જે મરણ થાય છે તેને અપ્રશસ્ત કહેવામાં આવેલ છે. व सूत्रधार प्रशस्त भरणनी ४३५। रे छे-" दो मरणाइं"त्याह શ્રી સ્થાનાંગ સૂત્ર : ૦૧
SR No.006309
Book TitleAgam 03 Ang 03 Sthanang Sutra Part 01 Sthanakvasi
Original Sutra AuthorN/A
AuthorGhasilal Maharaj
PublisherA B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
Publication Year1964
Total Pages710
LanguageSanskrit, Hindi, Gujarati
ClassificationBook_Devnagari, Agam, Canon, & agam_sthanang
File Size42 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy